Tag: વીર પુરુષો

અમરજી દિવાન : અણનમ નાગર યોધ્ધો

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો …

⚔️ ભારતનો એક વીર યોદ્ધો ⚔️

જયારે જીવનમાં કોઈ મોટી અસફળતાનો સામનો કરવો પડે, બધુંજ આપની ઈચ્છા વિરુદ્ધનું થાય, નિરાશાઓ તમને ઘેરી લે ત્યારે આ વ્યક્તિનું જીવન ચરિત્ર જરૂર વાંચજો તમારો આત્મ વિશ્વાસ વધશે જ …

વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ

ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.1308-09માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યાર પછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા. મોખડાજીએ વાળા રાજપૂતો …

એક આદિવાસી સ્વતંત્રતા લડવૈયો બિરસા મુંડા 

બિરસા મુંડા ભારતનો એક આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક હતો. જેની ખ્યાતિ અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતા સંગ્રામમાં બહુજ થઇ હતી. એમના દ્વારા ચલાવવામાં આવેલાં સહસ્રાબ્દ વાદીઆંદોલને બિહાર અને ઝારખંડમાં ખુબ …

વીર રાવ હમીર દેવ ચૌહાણ 

ભારતમાં કુંભલગઢના કીલાની દીવાલ ૩૬ કિલોમીટર લાંબી છે. બીજા નંબરે ચિત્તોડનો કિલ્લો આવે છે જેની દીવાલ ૧૩ કિલોમીટર લાંબી છે અને ત્રીજા નંબરે રણથમ્ભોરનો કિલ્લો આવે છે જેની દીવાલ …

વત્સરાજ સોલંકી – વાછરા દાદાની શૂરવીરતાની વાત

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ, ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો, શુર મન …

ગુપ્તવંશનો છેલ્લો શાસક- સ્કંદગુપ્ત 

(ઇસવીસન ૪૫૫ થી ઇસવીસન ૪૬૭ ) સ્કંદગુપ્ત એટલે ગુપ્તવંશનો છેલ્લો શાસક. કુમારગુપ્તની પટરાણીનું નામ મહાદેવી અનંતદેવી હતું. એમનો પુત્ર પુરુગુપ્ત હતો. સ્કંદગુપ્તની માતા સંભવત: પટરાણીકે મહાદેવી નહોતી એવું પ્રતીત …

★ પુષ્યમિત્ર શૃંગ ★

પુષ્યમિત્ર શુંગ મૌર્ય વંશને પરાજિત કરનાર અને શૃંગ રાજવંશના પ્રવર્તક હતા (આશરે ઈસ્વીસન પૂર્વે ૧૮૫ ). તેઓ જન્મથી બ્રાહ્મણ અને કર્મના ક્ષત્રિય હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહ્રદયે એમને …

પૃથ્વીરાજ રાસો :- વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય

કવિ- ચંદ બરદાઈ મૂળ શીર્ષક– પૃથ્વીરાજ રાસો મુખ્ય પાત્ર- પૃથ્વીરાજ ચૌહાણ શૈલી -કાવ્ય વિષય- જીવન ચરિત્રનું વર્ણન વિદ્યા- મહાકાવ્ય વિશેષ -‘પૃથ્વીરાજ રાસો વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય …

મિત્રતાનું પ્રતિક અને હિન્દીના પ્રથમ મહાકવિ ચંદ બરદાઈ

ચંદ બરદાઈ (જન્મ સંવત ૧૨૦૫ મૃત્યુ સંવત ૧૨૪૯ ) ભારતના અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર ,સખા તથા રાજકવિ અને હિન્દીના આદિ મહાકવિ હતાં. ચંદ બરદાઈને હિન્દીના પહેલાં …
error: Content is protected !!