Tag: વીર પુરુષો

‘અદાલતનો બાયકોટ, અંગ્રેજી શિક્ષણનો બાયકોટ’

જેની વાણી સરસ્વતીથી પણ શાણી છે એવી સુંદરીને પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાલ જેવો ભાણ ઉગમણા આભને આંગણે ઝગારા મારી રહ્યો છે. પુરૂષના કઠોર જીવન પર સ્નેહનું સામ્રાજ્ય …

★ મહારાજા ભોજ ★

મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને …

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …

સમ્રાટ હર્ષવર્ધન

સમ્રાટ હર્ષવર્ધન એ ભારતના મધ્યયુગીન ઈતિહાસનો છેલ્લો રાજા. જે મહાસામ્રાજ્ય અને દેશ એક કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મગધ જેવા અતિવિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી અને ભારતને એક કર્યું. એ રાજગાદી …

રાજા પુલકેશીન (પુલકેશી) દ્વિતીય

ઇસવીસન ૬૦૯-૬૧૦ થી ઇસવીસન ૬૪૨-૬૪૩ એતો નિર્વિવાદ છે કે રાજા પ્રધાનતયા રાજપૂતો અને ક્ષત્રિયો જ વધારે થયાં છે. એમાં આપણે રાજપુતાના કે રાજસ્થાન અને દિલ્હીના ઇતિહાસથી જ વધુ પરિચિત …

રાજા ધીર પુન્ડીર

શું આ તમે જાણો છો ? મહંમદ ઘોરી પૃથ્વીરાજની સામે ૧૬-૧૬ વખત હારતાં પહેલાં પૃથ્વીરાજના મિત્ર એવાં એક રાજાના હાથે કેદ થયો હતો !!!! પૃથ્વીરાજ ચૌહાણ જેટલો શક્તિશાળી હતો …

શ્રી ભાથીજી મહારાજની શૌર્યગાથા

આજે ગુજરાતના ગામડે-ગામડે બે જીવતા જાગતા દેવતારૂપી શુરવીરોની આરાધના થાય છે. એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ. આ બંને શહિદ વીરોને ગુજરાતના લોકો …

મહાનાયક નાના સાહેબ પેશ્વા

સન ૧૮૫૭ના બળવા વિષે હું જયારે ભણ્યો હતો ત્યારથી જ સન ૫૭ના બળવાન આ નાયકનો હું આશિક થઇ ગયો હતો. મનોમન એમના જેવા બનવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો. આજ …

⚔ વીર વિરમદેવ અને સતી ફિરોજા ⚔

આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …

⚔ રાજા કૃષ્ણદેવ રાય  ⚔

પૂરું નામ -કૃષ્ણદેવ રાય જન્મ- ૧૬ ફેબ્રુઆરી ૧૪૭૧ મૃત્યુ તિથિ  -ઇસવીસન ૧૫૨૯ ઉપાધિ   –  ” આંધ્ર ભોજ “, “અભિનવ ભોજ” “આંધ્ર પિતામહ ‘ આદિ શાસન – ઇસવીસન ૧૫૦૯ થી …
error: Content is protected !!