Tag: વીર પુરુષો

શ્રી પાબુજી ધાધલ (રાઠોડ) ની કેશર કાળવી

કાઠી ક્ષત્રીય ના ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ અદ્ધભુત વર્ણન્ન.. આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા …

વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – 3)

૧૬૬૬ માં ઔરંગઝેબે શિવાજીને નવ વર્ષના પુત્ર, સંભાજી સાથે આગ્રામાં બોલાવ્યા. ઔરંગઝેબે શિંદજીને કંદહાર મોકલવાની યોજના કરી હતી. જેથી તેઓ મુગલ સામ્રાજ્યને પશ્ચિમોત્તર સીમાંત સંઘ્તીત કરી શકે. ૧૨ મી …

વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – 2)

પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ ના રોજ લડાયું હતું. જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી ……. ચુસ્ત મરાઠા પાયદળ અને ઘોડેસવારએ બીજપુર પર હુમલો કરવો શરૂ …

છત્રપતિ શિવાજી મહારાજ

શિવાજી ભોંસલે, જેમને છત્રપતિ શિવાજી તરીકે ઓળખવાંમાં આવે છે. એક ભારતીય યોદ્ધા અને મરાઠા વંશના અંશ હતા. શિવાજીએ આદિલશાહી સલ્તનતની સર્વોપરિતાને સ્વીકારી નહોતી. અને તેમની સાથે ઘણી લડાઈઓ કરી …

ભારતના વીર પુત્ર – મહારાણા પ્રતાપ

જન્મ કુંભલગઢમાં, બાળપણ ચિત્તોડમાં, રાજ્યાભિષેક ચાવંડમાં, મૃત્યુ જંગલોમાં (હલદીઘાટીના ) જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે —— મહારાણા પ્રતાપ. આજે …

મહારાજા રણજીતસિંહ : વન મેન આર્મી

“જો મહારાજા રણજીતસિંહનો જન્મ એકાદ સદી પૂર્વે થયો હોત તો આખું હિંદુસ્તાન તેના સામ્રાજ્યની એડી નીચે હોત.” ઉપરનું વાક્ય છે પ્રસિધ્ધ અંગ્રેજ ઇતિહાસકાર જે.ટી.વ્હીલરનુ અને રણજીતસિંહ વિશે તે એકદમ …

રાજગોર ના રાજવટ્ટઃ

૧)સાંગા દાદા ગોર ભાવનગર રાજ ના અઢારસેં પાદરમાં જોગીદાસના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે, ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખાનુ બહારવટીયા નુ …

ભડલીવાળો ભાણ

એક પછી એક જાતિઓ અને પરદેશીઓથી સોરાતી સંતભુમી સૌરાષ્ટ્ર અને એક પછી એક રાજપૂત કૂળો અને કાઠી કુળોથી ખુંદાતી દેવભુમી પાંચાળ. આ બધા કુળો મા એકચક્રી શાસન કરે એવા …

ભારતના મહાન વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. …

મહાન દાનવીર ભામાશા

હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહતુુ કે એટલું ધન નહતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે. બાવીસ હજાર રાજપુતો અને …
error: Content is protected !!