Tag: જોરાવરસિંહ જાદવ

વિષકન્યાનો અજાણ્યો ઇતિહાસ

લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું …

સિંધમાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસેલી એક વિશિષ્ટ કોમ ઃ નટડા

અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો …

કાઠિયાવાડની કળા ભરેલી પાઘડીઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભારતના વિધવિધ પંથકો અને ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં પાઘડીઓના કેટકેટલા પ્રકારો! પાઘ, પાઘડી, પાઘડલી, સાફો,ફેંટો, માથાનું મોળિયું, મંદિર, ફગ, ફિંડલ, ઉષ્ણીશ, ફાળિયું, ઇત્યાદિ. પાઘડીએ રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો (જૂના કાળે …

મનોરંજન કરાવનારી લોકજાતિઓની કલાઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જૂના જમાનામાં આજના જેવા ટી.વી., ફિલ્મો અને વિડિયો જેવાં મનોરંજનના માધ્યમો નહોતાં ત્યારે વાદી, મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી અને રાવણહથ્થાવાળા, ભાંડ, ભોપા, …

જૂનાકાળે લક્ષ્મીરૂપે પૂજાતી કોડીનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

કુદરતે કાઠિયાવાડને ઉદાર હાથે પ્રાકૃતિક સમૃદ્ધિ બક્ષી છે એમાંની એક છે ૧૬૦૦ કિ. મિટર લાંબા સાગરકાંઠાની. તમે કોઇવાર ચોરવાડ, દીવ, વેરાવળ કે સોમનાથની યાત્રાએ ગયા હો ને દરિયાકિનારે પગ …

કવિ હૃદય રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની * * * હીનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું ઝૂકીને બાલમાં તેના ગુલોને …

મગધની અદ્વિતીય રૂપસુંદરી પાટલીપુત્રની રાજનર્તકી ઃ કોસા

ભારતની સુજલામ્ સુફ્લામ ધરતી પર આઝાદીની ઉષાએ અજવાળાં પાથર્યા એ અરસાની આ વાત છે. એ કાળે દેશમાં ૬૦૦ ઉપરાંત રજવાડાંઓના રાજ અમર તપતાં હતાં. આ રાજવીઓમાં પોતાના રાજ્યમાં રાજકવિ, …

ગ્રામ્ય સંસ્કૃતિનો રસપ્રદ ઇતિહાસ

ભારત ગામડાઓનો બનેલો દેશ કહેવાય છે. જગતભરમાં ક્યાંય જેનો જોટો ન જડે એવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભાતીગળ ગ્રામ સંસ્કૃતિ છે. ઠેરઠેર રખડી રઝળીને ગામડાઓની ધરતી ખુંદીને હોંશિયાર- અનુભવી …

સાબરકાંઠાના અભણ આદિવાસીઓની લોકવારતા

આજે દેશમાં અને ગુજરાતમાં પરિવર્તનનો પવન સૂસવાટા નાખતો ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે સંયુક્ત કુટુંબો કડડભૂસ થવા માંડયા છે. વૃદ્ધાશ્રમો ઘરડાં મા-બાપના આશ્રયસ્થાનો બનવા માંડયા છે. …

કચ્છના માલધારી રબારીઓ અને એમની કલા-સંસ્કૃતિ

જૂના જમાનાથી અનેક યાયાવર જાતિઓનું સંગમસ્થાન બની ભાતીગળ લોકસંસ્કૃતિ અને કળા-કારીગરીનો ફૂલબગીચો ખીલવનાર કાચબા આકારના કામણગારા કચ્છપ્રદેશ માટે એક લોકોક્તિ બહુ જાણીતી છે. ”શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં …
error: Content is protected !!