Tag: જોરાવરસિંહ જાદવ

જૂનાગઢના સુદર્શન તળાવનો ઇતિહાસ

ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, …

પાટણ ના સહસ્ત્રલીંગ તળાવ નો ઈતિહાસ

અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક …

ઝંડુ ભટ્ટજીના વૈદશાસ્ત્રના ઉપચારોની રસપ્રદ વાતો

ઝંડુ ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી, હિંમતવાન, શાંત અને ટેકીલા હતા. તેમના પુત્ર શ્રી શંકરપ્રસાદ ભટ્ટે ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર વર્ષો પૂર્વે પ્રગટ કર્યું હતું. તેમાં એમના જીવનના અનેક પ્રસંગોનું …

આયુર્વેદના મહાજ્ઞાની એવા ઝંડુ ભટ્ટજીની જીવન ગાથા

વાતને માથે થઇને દોઢસોએક વરસોનાં વહાણા વાઇ ગયાં હશે ! કાઠિયાવાડની ધરતી માથે વસેલા નવાનગર ઉર્ફે જામનગર શહેરના છેવાડે આવેલા અવાવરુ કૂવાને કાંઠે પેટમાં ઓધાન (મહિના) રહી ગયેલી જુવાન …

પ્રાચીન ભારતના મનોરંજનના માધ્યમો

પ્રાચીન ભારતમાં માનવીઓનો જીવનસંઘર્ષ આજના જેટલો જટિલ ન હોવાથી પ્રમાણમાં લોકો સુખી હતા. ધરતી કણમાંથી મણ અનાજ આપતી. કોઠીઓ કણથી ભરેલી રહેતી. પશુપાલનના પ્રતાપે ઘી-દૂધની નદીઓ વહેતી. નવ નિરાંત …

પાટણની રાણકી વાવ

ભારત સરકારના પુરાતત્ત્વખાતાના દસકાઓના ઉત્ખનન પછી મળી આવેલ રાણકીવાવની શિલ્પ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી  પ્રવાસીઓ અને સૌંદર્યરસિકોને સાચી જાણ થઈ. રાણકીવાવના બાંધકામ સાથે કેટલીક કિવદંતીઓ પણ …

વિવિધ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી …

લોકવાદ્ય ઢોલ નો ઇતિહાસ

સોનાનું ઝાંઝર સાયબે ઘડાવ્યું. ઝાંઝરમાં ઝણ્ય વાગે હો રાજ. મેલો તો રમવા જાયેં મારા વાલમા મારવાડી ઢોલ મારું ઝાંઝર રમે. ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં ૩૬ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ મળે …

ગઢ અને કિલ્લાઓની રસપ્રદ વાતો

પ્રાચીન ભારતવર્ષમાં સંસ્કૃતિ, કલા, વિદ્યા અને સાહિત્યનો સુવર્ણકાળ હતો. કેટકેટલાં જીવનઉપયોગી વ્યવહારજ્ઞાન આપનારા, સામાજિક સુરક્ષા માટેના હેતુલક્ષી ગ્રંથો આપણા ઋષિમુનિઓએ સંપડાવ્યા છે ! અંગ્રેજોના સમયમાં દાખલ કરાયેલી વર્તમાન શિક્ષણ …

ધનુર્વેદ અને ભર્તૃહરિનું નીતિશતક

પ્રાચીન ભારતીય ગ્રંથ ‘શિલ્પ સંહિતા’માં પ્રાચીન ભારતની બત્રીસ વિદ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિદ્યાઓમાં મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યકૃતિ, વ્રવ્યાધિનિરાકરણ નામની કળાઓનો સમાવેશ થાય છે. આજે મારે પ્રાચીન …
error: Content is protected !!