Tag: જોરાવરસિંહ જાદવ

લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …

મલકમાં જોવા મળતી જાતજાતના મૂર્ખાઓની જમાત

કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. ઈશ્વરે ધરતી માથે માનવ વણજારને રમતી મૂકી. આ વણજારમાં જાતજાતના અને ભાતભાતના વિભિન્ન પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે. કોઇ દિલાવર ને દાતાર છે, તો કોઇ …

ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર

કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …

શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …

પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા

આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી- પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા …

શ્રીજી નાં વરદાન – લોકજીવનનાં મોતી

ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સાધુ-સંતો, મહાત્માઓ, ઓલિયા પીર-પીરાણાં, શૂરાઓ-સતીઓ અને ભક્તોની ધરતી ગણાય છે. જૂનાકાળથી એમના જીવન સાથે જોડાયેલી કંઈક કિંવદંતીઓ, કથાઓ, દંતકથાઓ, પરચા અને ચમત્કારોની વાતો લોકમુખે સાંભળવા …

લોકસમાજને હૈયે રમતી રચના – આંધળી માનો કાગળ

આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને …

લોકજીવનમાં પૂજાતા- બાવનવીર

લોકજીવનમાં હાસ્યરસનો ટુચકો કહેવાય છે. ગામડાગામનો એક દુધમલિયો જુવાનિયો નવોસવો ભૂવો થયેલો. નવરો બળિદયો મોરચ ખૂંદેતે એમ અમથો અમથો ધૂણ્યા કરે. એક દી સવારના પહોરમાં ફળિયા વચાળે ખાટલો નાખીને …

ગુજરાતની ગ્રામસંસ્કૃતિની લોકવિદ્યાઓ અને કોઠાસૂઝની કળાઓ

પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ …

લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો

આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા …
error: Content is protected !!