તે દિ અશ્વ પર સવાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કિધો અશ્વો દ્વારા જ કાઠી દરબારોએ કાઠીયાવાડ મેળવ્યું છે, જાણે કે કાઠી દરબારો અને ઘોડાઓએ એકબીજા માટે જ …
મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. …
કેરળ એટલે ભગવાનનો પોતાનો દેશ -પ્રદેશ. કેરળની પ્રાકૃતિકતા આગળ તો બધાં જ રાજ્યો અને દુનીયાના ઘણાં બધાં દેશો ઝાંખા પડે. કેરળ જેટલું પ્રાકૃતિક અને નૈસર્ગિક છે એટલું જ એ …
ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …
જેની વાણી સરસ્વતીથી પણ શાણી છે એવી સુંદરીને પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાલ જેવો ભાણ ઉગમણા આભને આંગણે ઝગારા મારી રહ્યો છે. પુરૂષના કઠોર જીવન પર સ્નેહનું સામ્રાજ્ય …
ભારત એ સાચે જ મંદિરો અને શિલ્પ -સ્થાપ્ત્યોનો દેશ છે. એમાય દક્ષિણ ભારતના મંદિરો અને એની કળાકારીગરી અને કોતરણીની તો વાત જ ન્યારી છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચા અને વિશાળ …