પંચાળ ની મેલડી માંના પરચાની વાત

ત્રણસો વરસ પહેલાની આ વાત છે આમતો મેલડી માતાના સ્થાનકો ગામો ગામ આવેલા છે જેમા મંદિર હોય કે મઢ હોય કે પછી વડલો હોય કે વાવ હોય કે પછી …

લોકમાતા મીનળદેવી

મહાન ચાલુક્ય કુળ (અગ્નિ વંશ) ઇતિહાસમાં કીર્તિવંત પ્રસિદ્ધ છે. “સોલંકી-વાઘેલા યુગ” એટલે ગુજરાતનો સુવર્ણયુગ (ઈ.સ.૯૬૦ થી ૧૩૦૪ દરમિયાન) આવા મહાન કુળ મા સમ્રાટ ભીમદેવજી અને સામ્રાજ્ઞી ઉદયમતીજી ના પુત્ર …

નાગવાળો – નાગમતી

ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં …

ડેડાદરા ગામના ત્રિવેદી પરીવારના સતી અંબાની શુરવીરતાની વાત

લખતર તાલુકાના ડેડાદરા ગામની આ વાત છે. આ ખાંભી ડેડાદરા ગામના ત્રિવેદી પરીવાર ના સતી અંબા ની છે. જેમનાં લગ્ન ડેડાદરા ના જેશંકર ત્રિવેદી સાથે થયેલા. અંબાના પિતા શિહોર …

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં  દ્રુપદ,  વિરાટ,  ધૃષ્ટધ્રુમ્ન  શિખંડી,  સાત્યકિ …

રામદેવજીનું પ્રગટ પીરાણુ પાળીયાદના ઠાકોર આપા વિસામણ

રવિ ઉગમંત ભાણ, પાળેશ્વર પધારીયા, પચ્ચવીસ અઢારની સાલ, પંચમી વસંત વધાવિય. સિધ્ધયોગી ચંદનનાથના આશીર્વાદથી સંવત ૧૮૨૫ મહા સુદ-૫ વસંતપંચમી ને રવિવાર ના શુભ દિવસે પાતા મનને ત્યાં પુત્રનો જન્મ …

મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓની અજાણી વાતો

મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો ગરુડવ્યૂહ ક્રોંચવ્યૂહ શ્યેનવ્યૂહ સુપર્ણ (ગરુડ) વ્યૂહ સારંગ વ્યૂહ સર્પ વ્યૂહ ખડગ સર્પ વ્યૂહ શેષનાગ વ્યૂહ મકર વ્યૂહ કુર્માં (કાચબા ) વ્યૂહ વરાહ વ્યૂહ …

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ …

સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી

પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …

પીર શ્રી રામદેવજીના પાદાંબુજથી પાવન થયેલ ભૂમી ફરાદી ગામ કરછ

શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની …
error: Content is protected !!