પરબના પીર સત દેવિદાસ બાપુનો સચોટ પારિવારીક ઇતિહાસ

દેવિદાસબાપુના પૂર્વજો મુળ વઢીયાર પ્રદેશ, પેપળુ-ગામેથી પોતાની ગાયોના ગુજરાન અર્થે આવેલા, સૌરાષ્ટ્રમાં આવી બગસરાના મુંજીયાસર ગામે સ્થાયી થયેલા. સાતલડી, નકદી અને કાદવાળી એવી ૩ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે …

કચ્છી ભાષાના આદિ કવિ સામુર

સામુર ચારણ કચ્છી ભાષાના આદિ કવિ મનાય છે. સામુર ચારણથી પહેલા કોઈ કચ્છી કવિનું નામ ઈતિહાસમાં નોધાયેલ હોય તેવું મારી જાણમાં નથી. ચારણ કુળની તુંબેલ ગોત્રની વંશાવળીમાં ગુગળ ચારણ …

સૌરાષ્ટ્રની પ્રાચીનતા

એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …

સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા,  સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …

માવલજી સાબાણી અને આઇ રવેચીનો કુંભ

કેરાકોટની રાજમહેલની અટારીયે આથમતાં સુર્યની ચર્ચા જોતી ચારણ આઇ જશી, રાણી સોનલ અને તેની દાસી ડાઈ એ ત્રણેય બેઠી હતી. એ દરમ્યાન સુર્યના કિરણમાંથી એક ફુલ મેડીની અટારીમાં પડયું. …

કરમનઘાટ હનુમાનજી મંદિર -હૈદરાબાદ

ભલે વેદકાળમાં ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ ના થયો હોય પણ પુરાણો અને રામાયણમાં ભગવાન હનુમાનજીની કથાઓ- ગાથાઓ ભરપુર ગાવામાં આવી છે. ભગવાન હનુમાનજી પરમ કૃપાળુ પરમેશ્વરની સૌથી વધુ લોકપ્રિય અવધારણાઓ …

ભગવાન હનુમાનજી અને પત્ની સુવર્ચલા મંદિર – યેલ્લાડુ (ખમ્મમ – તેલંગાણા)

રાજ્યો બદલાયાં, લોકો બદલાયાં અને લોકમાનસ પણ બદલાયું, જાતિઓ પણ બદલાઈ પણ એક બદી જે ઉધઈની જેમ માનવજાતને ખત્મ કરે છે એ તો આવી જ ગઈ અને તે છે …

ભગવાન શિવજીનાં ૧૯ અવતારોની રસપ્રદ કથા

ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક તેઓ સીધેસીધો અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને અવતાર ધારણ કરે છે. ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે જ એમાં …

ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની કથા

ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં …
error: Content is protected !!