“રબારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 5

રબારી આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક હિન્દુ જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓ ના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતાં …

સૌરાષ્ટ્રનું ધર્મદર્શનઃ લોકધર્મ તથા વેદકાલીન ધર્મ

મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા …

“ગામડાનો વરો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 4

“અગાઉના વરા” દાળવાટકી, પિત્તળની ડોલ ને કમંડળ ને ચમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને છીણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ …

“કાગવાણી” : ગ્રામ્ય જીવનના સ્તંભ- 3

“કાગવાણી ઉર્ફે કાગભાષી” આજથી પચાસેક વરસ પહેલાં કાગવાણીના જાણકારો અવાર નવાર ગામમા આવતા હતા. મારી બા કહેતાં કે આ કાગવાણીયા જે કહે તેમ થાય.. નાનો હતો ત્યારે કાગવાણીયાની ભારે …

કાશ્મીરની ભૂગોળ અને કાશ્મીરનો ઈતિહાસ

કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …

“જટાગોર” : ગ્રામ્ય જીવનના સ્તંભ- 2

ગામમા રામજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા છે. યજ્ઞયજ્ઞાદિ પુરા થઇ ગયા છે. આખુ ગામ ધુમાડાબંધ જમવાનુ છે. પહેલાના સમયની વાત છે. ત્યારે અત્યાર જેવા મંડપ ડેકોરેશનના ધંધા વિકસેલા નહોતા એમાય મોટો …

“ખોડા રાત” (વાળંદ) : ગ્રામ્ય જીવનના સ્તંભ- 1

નાને નાનપણે મને જેની બીક લાગતી તેવા મારા ગામના વાળંદ જેને આખુ ગામ ‘ખોડા રાત’ કહી બોલાવતું. ભગવદ્‌ગોમંડલમાં “રાત” એટલે હજામ, વાળંદ, નાઈ એવો અર્થ આપેલો છે જેને નામની …

કાશ્મીર અને નાગજાતિ

શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …

राजनीतिक एवं सांस्कृतिक परिवेश।

बाबा रामदेवजीः इतीहास एवं साहित्य लेखकः प्रो.(डॉ.) सोनाराम बीस्नोई राजनीतिक एवं सांस्कृतिक परिवेश । मुस्लिम राज्य की स्थापना: रामदेवजी के व्यक्तित्व का वैभव और कृतित्व का महत्व समझने के …

નળરાજા એ સ્થાપેલ બાર શિવલિંગની અજાણી વાત

કોળાબાનો લગભગ બારેક ગાઉનો અડાબિડ પર્વતોનો પટ્ટો જેમા શેત્રુંજો એટલે કે જૈનો નો પવિત્ર અને પાવન ગણાતો શેત્રુંજય જે પર્વતના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઇ જાય એ પર્વત પણ …
error: Content is protected !!