ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 8

? રાખાઇશ સોલંકી – ? રાજ સોલંકી અને લાખા વચ્ચે અણબનાવ થતા અંતે શરતચુકથી લાખાની તલવાર રાજ સોલંકીનો જીવ લે છે.અને એ વાત પર લાખો બહુ અફસોસ કરે છે. …

સતી સાવિત્રી અને સત્યવાન

રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો. સાવિત્રીએ જ્યારે …

માહિષ્મતી સમ્રાટ સહસ્ત્રાર્જુન

સહસ્ત્રાર્જુન એટલે નામ પ્રમાણે એને “હજાર હાથ” હતાં. નર્મદા કિનારે વસેલ માહિષ્મતી નગરીનો તે સમ્રાટ હતો. સહસ્ત્રાર્જુનની ગણના મહાન હૈહયવંશી સમ્રાટ તરીકે થાય છે. એનુ બાહુબળ અતુલ્ય હતું. …

નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- દેવી બ્રહ્મચારિણી

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥ માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી- તપનું આચરણ કરનારા. …

ચક્રવર્તિ સમ્રાટ અશોક

અશોક મૌર્ય જેને સામાન્યત: અશોક અને ચક્રવર્તિ સમ્રાટ અશોક પણ કહેવામાં આવે છે. મૌર્ય વંશનો સૌથી મહાન શાસક હતો. જેણે લગભગ પૂરાં ભારત અને ઉપમહાદ્વીપ પર ઇસવોસન પૂર્વે ૨૬૮ …

નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્। વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।। માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં “શૈલપુત્રી” નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ “શૈલપુત્રી” …

ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહ પ્રાગટ્ય

પરીક્ષિતે પૂછ્યું,”હે શુકદેવ ! એક વાત પૂછું? કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘરે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા. ઋષિને ઘેર રાક્ષસનો જન્મ કેમ થયો?” શુકદેવજી કહે —–” હે …

 વીર સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપે

? ભારત દેશનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે સન ૧૮૫૭નો બળવો. આની શરૂઆત મંગળ પાંડેએ કરી હતી. પણ આ બળવામાં એક પ્રસિદ્ધ સેના નાયક પણ હતો. જેણે લોકોએ બહુ મહત્વ …

શ્રી લીરબાઈ માતાજીની સંપૂર્ણ જીવન કથા

ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું …

ચક્રવર્તી રાજા ભરત

મહાભારતની કથા કુરુ રાજવંશથી શરૂ થાય છે. એ રાજા ભરતના વંશજો હતાં. રાજા ભરત પૂરુ વંશના હતા, જેની માતાનું નામ શકુંતલા હતું અને પિતાનું નામ રાજા દુશ્યંત હતું. પુરાણો …
error: Content is protected !!