ભીમ દ્વારા બકાસુરનો વધ

પાંડવોએ કૌરવોથી છુપાઈને ૧૨ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું. એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એકચક્ર નામના નગરમાં ગયા. ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો. …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 11

? ચામુંડરાજના વારસદારો – ? મુળરાજ સોલંકી ૯૯૭માં મૃત્યુ પામ્યો એ પછી એના પુત્ર ચામુંડરાજે રાજ્ય ચલાવ્યું. એને ત્રણ પુત્રો હતાં – વલ્લભસેન, દુર્લભસેન અને નાગરાજ.ચામુંડ ઘરડે ઘડપણ પોતાનું …

સમુદ્રગુપ્ત મોર્ય

(ઇસવીસન ૩૩૫થી ઇસવીસન ૩૭૬) (ગુપ્તવંશ) ચંદ્રગુપ્ત પ્રથમ પછી સમુદ્રગુપ્ત સિંહાસન પર બેઠો. ચંદ્રગુપ્તના અનેક પુત્રો હતાં. પણ ગુણ અને વીરતામાં સમુદ્રગુપ્ત સૌથી વધારે હોંશિયાર હતો. લિચ્છવી કુમારી શ્રીકુમારદેવીના પીટર …

હાડી રાણીનું અમર બલિદાન

રાજસ્થાનના ઇતિહાસમાં વિરતા,ત્યાગ અને સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાશે ત્યારે ત્યારે પન્ના ધાઇની જેમ હાડી રાણીની વાત પહેલાં થશે.સમર્પણની પરાકાષ્ઠા કહિ શકાય એ હદના બલિદાન રાજસ્થાન-મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યાં …

નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- દેવી કાત્યાયની

ચન્દ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના । કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનુ નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે: કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. …

દુર્વાસા ઋષિ 

હિંદુ ધર્મના પુરાણો માં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. દુર્વાસા મુનિ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. દુર્વાસા મુનિ પોતાના …

શ્રી તુળજા ભવાની માતાજીની પ્રાગટ્ય કથા

✽ તુળજા ભવાની ✽ મહારાજા છત્રપતિ શિવાજીના કુળદેવી એટલે તુળજા ભવાની….! તુળજા ભવાની એ આદ્યશક્તિ અંબાનું જ એક સ્વરૂપ છે. જેના મુળમાં જગતજનની માતા પાર્વતી સમાયેલા છે. તુળજા ભવાનીની …

જયદ્રથ વધની ગાથા

દુર્યોધનની બહેન દુશલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 10

? ચામુંડરાજ સોલંકી – ? ચામુંડરાજ નાનપણથી જ પોતાના પિતા મુળરાજની જેમ પરાક્રમી હતો. કહેવાય છે કે, તે વારેવારે સિધ્ધપુરના રૂદ્ળમહાલયમાં દર્શન કરવા જતો અને ત્યાં થતી મહાભારતની કથાઓ …

નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- દેવી સ્કન્દમાતા

।। સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તકરદ્વયા । શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।। માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્તિકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ …
error: Content is protected !!