ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા- ગૌતમ ઋષિ

ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા …

હિન્દુ સંસ્કૃતિની અડિખમ ધરોહર – ચાર મઠ

? ચાર મઠ – ? જ્યારે જ્યારે હિંદુ સંસ્કૃતિની યશગાથા ગવાશે ત્યારે ત્યારે જગતગુરૂ “આદિ શંકરાચાર્ય”નું નામ હંમેશા ટોચ પર રહેશે.ધર્મ અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને ધર્મને પ્રખર બનાવવા …

બ્રહ્માનંદ સ્વામી

રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી …

નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- દેવી કૂષ્માણ્ડા

સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ । દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥ માં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મંદ, હળવી હંસી દ્વારા અણ્ડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને …

ભગવાન કૌટિલ્ય ( ચાણક્ય )

ચાણક્યનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જન્મસ્થળ અંગે હજુ પણ એક વિવાદ છે અને તેમનાં જન્મને માટે કેટલાંય મતમતાંતરો પ્રવર્તે છે. બૌદ્ધ ગ્રંથ મહાવમસ મુજબ, તેમનું જન્મસ્થળ તક્ષશિલા …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 9

? સોલંકીશિરોમણી – ? આટકોટના યુધ્ધમાં મુળરાજે જામ લાખા ફુલાણીનો અને ગ્રહરિપુનો વધ કર્યો એ સાથે મુળરાજની સત્તા મધ્યભારતમાં સર્વોપરી થઇ પડી. ચાવડાવંશનો અસ્ત થવાથી ગુજરાત પર ઘણા રાજવીઓ …

મહર્ષિ અગસ્ત્ય

? મહર્ષિ અગસ્ત્ય(સંસ્કૃત: अगस्त्य) અગતિયાર) એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની …

નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- દેવી ચંદ્રઘણ્ટા

પિણ્ડજપ્રવરારૂઢા ચન્દકોપાસ્ત્રકૈર્યુતા । પ્રસાદં તનુતે મહ્યં ચન્દ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥ માં દુર્ગાજીની ત્રીજી શક્તિનુંનામ ‘ચંદ્રઘણ્ટા’ છે. નવરાત્રિની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આજ સ્વરૂપનું પૂજન-આરાધન કરવામાં આવેછે. તેમનું આ સ્વરૂપ પરમ …

 રાજા ભર્તૃહરિ / રાજા ભરથરીની સંપૂર્ણ જીવન કથા

જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમસંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે. વિક્રમસંવત ઈસવીસન પૂર્વે ૫૬થી પ્રારંભ થાય છે. જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે. ભર્તૂહરિ વિક્રમાંદીત્યના …

માલવપતિ મુંજ

એક મહાપરાક્રમી, શક્તિશાળી અને વિદ્યાપ્રેમી રાજવી તરીકે મુંજ હંમેશાં માટે યાદ રહેશે. મુંજ પરમારવંશના શાસક સિયક બીજાનો પુત્ર હતો. મુંજે ૯૭૩ થી ૯૯૫ સુધી માળવા પર શાસન કર્યું હતું. …
error: Content is protected !!