⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮) ઇતિહાસનાં અધ્યયનનું વાસ્તવિક પ્રયોજન એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. અતીતનો સમ્યક બોધ વર્તમાનને બરોબર રીતે …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦) આજકાલ ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે — “ઇતિહાસના અભ્યાસથી …

ગૌધનની વહારે

ગામને માથે ગાયો વાળવાની કે ગામ ભાંગવાની આફત ઊતરે ત્યારે રાજપૂતથી માંડીને રખેહર સુધીની કોઈ પણ જ્ઞાાતિના બહાદુરો હાથ પડ્યું હથિયાર લઇને ધાડપાડુઓ- લૂંટારાઓની સામે બહાદુરીપૂર્વક ઝઝૂમ્યા છે. આવા …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ۞

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦) “હિંદુ લોકોમાં પરલોકદ્રષ્ટિ વધારે છે ને આ લોકની વ્યવસ્થા વિષે સાવ …

⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔ સિકંદરનું કથિત આક્રમણ ભાગ – 4

ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ ஜ۩۞۩ஜ સિકંદર મહાન નહોતો ! ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ ) ઈતિહાસ જાણે એમના બાપનો હોય એમ આ ગ્રીકો તો વર્તે છે. …

ભાઈબંધી

આ જગતની શરૂઆતથી જ માનવોમાં ભાઈબંધી થતી આવી છે અને જેણે નિભાવી છે એનાં નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. કૃષ્ણ અને સુદામાની ભાઈબંધી જગતમાં જાણીતી છે. સોરઠની ધરતી …

⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔ સિકંદરનું કથિત આક્રમણ ભાગ – 3

ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ ஜ۩۞۩ஜ સિકંદર મહાન નહોતો ! ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ ) ભારતની પ્રાચીન પરંપરા, સંસ્કૃતિ અને ઈતિહાસ, ધર્મ અને સાહિત્ય, પ્રજાની એકરાગિતા …

મીંઢોળબંધો વાઘો ખાંભુ

મોટા ભેલા ગામની ઉગમણી કોર્ય તળાવની પાળે, મારગને અડીને આવેલ વડલાના છાંયે ત્રણ ખાંભીયુ ઊભીયુ છે. કોની છે એ ખાંભીયુ? પરણીને આવતો મીંઢોળબંધો વરરાજો લૂંટારાઓ સામે સામી છાતીએ લડીને …

શ્રી વિંઝાત ભગત કેશવાલા – વિસાવાડા (મુળ દ્વારકા)

પોરબંદરની હદમાં વિસાવાડા(મુળ દ્વારકા) નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. કહેવાય છે કે જુના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘો ને આ …

રંગ છે હિરૂજી રેણ ને

ધાણધારની ધરતી પર અરવલ્લીની હારમાળા શરૂ થાય અને થોડીક હારમાળા વટાવ્યા બાદ શિરોહી ધરતીની શરહદ લાગે. પુર્વ દોતારના પંથકો આવેલા, ઉત્તર પુર્વ ભાગ ડુંગરમાળથી ઘેરાયેલો, પશ્ચિમે કોળીયારાનો એક સરાયો …
error: Content is protected !!