ગામને માથે ગાયો વાળવાની કે ગામ ભાંગવાની આફત ઊતરે ત્યારે રાજપૂતથી માંડીને રખેહર સુધીની કોઈ પણ જ્ઞાાતિના બહાદુરો હાથ પડ્યું હથિયાર લઇને ધાડપાડુઓ- લૂંટારાઓની સામે બહાદુરીપૂર્વક ઝઝૂમ્યા છે. આવા …
⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦) “હિંદુ લોકોમાં પરલોકદ્રષ્ટિ વધારે છે ને આ લોકની વ્યવસ્થા વિષે સાવ …
આ જગતની શરૂઆતથી જ માનવોમાં ભાઈબંધી થતી આવી છે અને જેણે નિભાવી છે એનાં નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. કૃષ્ણ અને સુદામાની ભાઈબંધી જગતમાં જાણીતી છે. સોરઠની ધરતી …
મોટા ભેલા ગામની ઉગમણી કોર્ય તળાવની પાળે, મારગને અડીને આવેલ વડલાના છાંયે ત્રણ ખાંભીયુ ઊભીયુ છે. કોની છે એ ખાંભીયુ? પરણીને આવતો મીંઢોળબંધો વરરાજો લૂંટારાઓ સામે સામી છાતીએ લડીને …
પોરબંદરની હદમાં વિસાવાડા(મુળ દ્વારકા) નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. કહેવાય છે કે જુના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘો ને આ …
ધાણધારની ધરતી પર અરવલ્લીની હારમાળા શરૂ થાય અને થોડીક હારમાળા વટાવ્યા બાદ શિરોહી ધરતીની શરહદ લાગે. પુર્વ દોતારના પંથકો આવેલા, ઉત્તર પુર્વ ભાગ ડુંગરમાળથી ઘેરાયેલો, પશ્ચિમે કોળીયારાનો એક સરાયો …