Category: સંતો

સંતકવિ શ્રી દેવ ડુંગરપુરી મહારાજ

સદગુરુ તમે મારા તારણહારના રચયિતા શ્રી દેવ ડુંગરપુરી કે (ડૂંગરપૂરી) ૧૮૫૦ આસપાસ થઈ ગયા.. જે મારવડ રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયુ છે. તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું. રાજસ્થાનના ચીહઠણ …

શ્રી મોડપીર દાદાનો ઇતિહાસ

ધન વાડી, ધન વંગધ્રો, ધન ધન મોડ મૂછાર, ધન કૂબો કોટેસરી, ધન કચ્છડે જો આધાર. જામશ્રી હાલાજી ૧૩૦૧ માં ગાદીપતિ બન્યાં. બારાતેરાના તે પ્રજાપ્રિય અને નિતિવાના રાજા હતાં. હાલાજી …

નગર નવાનગર જામનગરઃ સંતકવિ ઈસરદાનજી

રાજસ્થાનના મારવાડપ્રદેશમાં જૂના જોધપુર રાજ્યના પરગણામાં ભાદ્રશ નામનું ગામ આવેલ છે. ગામમાં રોહડિયા શાખાના મારુ ચારણ જ્ઞાતિના પ્રભુભક્ત સુરાજીને ત્યાં ઈસરદાનજીનો જન્મ વિક્રમ સંવત 1515ના શ્રાવણ સુદ 2ના રોજ …

શ્રી સંતરામ મહારાજની વાત

નડીયાદમાં પગ મુકતાં જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. નડીયાદ એટલે સંતરામ મહારાજનું બેસણું. જાણે ભક્તિની ભામક અને ત્યાગ અને તપશ્યાની જ્યાં ધૂણી ધખાવી હતી. એ આ …

શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશામૃતથી નાસ્તિક પણ આસ્તિક બની ગયા

ભારતના મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના અગ્રગણ્ય શિષ્યોમાં એક સ્વામી વિવેકાનંદ અને બીજા કેશવચંદ્ર હતા. એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસ શિષ્યોને ઉપદેશ આપી રહ્યાં હતા. તે સમજાવી રહ્યાં હતા કે …

શાસનસમ્રાટ બુદ્ધિસાગરજી મહારાજ

સંતના સાંનિધ્યથી સાંપડતી શીતળતા જેવો શીળો સમિર વડોદરાને વિંઝળો ઢોળી રહ્યો છે. લક્ષ્મીવિલાસ મહેલને વિંટળાઇને વિસ્તરેલી આમ્રકુંજમાં પરભૃતિકાના નીતરતા ટહુકાથી ઉપવન ઉભરાઇ રહ્યું છે. વિવિધરંગી સુગંધસભર પુષ્પો પર ઝળુંબી …

શિરડીવાળાં  શ્રી સાંઈબાબા  

જન્મ –  ૨૮ સપ્ટેમ્બર ૧૮૩૬ મૃત્યુ  –  ૧૫ ઓક્ટોબર ૧૯૧૮ પ્રસિદ્ધિ – આધ્યાત્મિક ગુરુ, યોગી અને ફકીર વિશેષ –  એવું માનવામાં આવે છે કે સાંઈ બાબાને પુરાણો, ભગવદ ગીતા અને હિંદુ દર્શનની …

ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ 

ચિત્તોડ જેટલું ઐતિહાસિક છે એટલું જ એ ધાર્મિક પણ છે. ચિત્તોડમાં જેટલાં ઐતિહાસિક સ્મારકો છે એટલાંજ પ્રસિદ્ધ મંદિરો પણ છે. ગઢ કાલિકા, શિવ મંદિર, કૃષ્ણ મંદિર અને મીરાં મંદિર. …

સંત જનાબાઈજી

ભારતની મહારાષ્ટ્રભૂમિએ અનેક મહાન સંતોને જન્મ આપ્યો છે. એમાં કેટલાંક પુરુષ સંત છે તો કેટલાંક મહાન સ્ત્રી સંત પણ છે. આ જ પરંપરામાં સંત જનાબાઈનો પરિચય “નામયાકી દાસી ” …

પરમ કૃષ્ણભક્ત રાણી રત્નાવતી

પૂરું નામ – રાણી રત્નાવતી પતિ – રાજા માધોસિંહ સંતાન – પ્રેમસિંહ કર્મભૂમિ – આંબેરગઢ , જયપુર , રાજસ્થાન પ્રસિદ્ધિ – ભક્ત જાણકારી- રાણી રત્નાવતીની દાસી એની ગુરુ હતી. …
error: Content is protected !!