Category: સંતો

સંત શ્રી મેકરણ દાદા-જીનામ

સંત મેકરણ દાદા-જીનામ આહિર શિષ્યા અન્નપુર્ણા લીરલ માં-જીનામ ૧૭મી સદી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે ! કચ્છ સૌરાષ્ટ્ર ના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા ! ।। જીયો ત ઝેર ન …

અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધી

મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬ આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી, ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા, લોડાઇનાં આહિર વીઘો, લોડાઇના સુથાર …

પૂજય શ્રી મામૈદેવ

વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી …

ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ …
error: Content is protected !!