આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …
સિંધુડો…બુંબિયો મારો મારો કાપો આ ધડ પડયું આ મુજબ ચારણ નિંદરમા લ્વ્યે જતો હતો.. ચારણથી ન રહેવાયું તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી કા શું છે ? જાગો, આમ …
પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …
ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …
શ્રી સંત શિરોમણી મહાત્મા ગુરુ જોધલપીરનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા (હાલ બાવળા) તાલુકાના કેસરડી ગામમાં સંવત ૧૩૧૬ની સાલમાં ચૈત્ર સુદ દશમના દિવસે થયો હતો. પિતા દેવાબાઈ અને માતા ટાંકુમા …
હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …
આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …