Tag: ઈતિહાસ

શ્રી શનિદેવ મંદિર હાથલાનો સંપૂર્ણ ઇતિહાસ

ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી …

માં પાર્વતીજીની પ્રાગટ્ય કથા

પાર્વતી દેવી પર્વત રાજ હિમાવન અને મેનાની કન્યા છે. મેના અને હિમાવને આદિશક્તિના વરદાનથી આદિશક્તિને કન્યાના રૂપમાં પ્રાપ્ત કરી. એમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. એ ભૂતપૂર્વ સતી તથા આદિશક્તિ …

ભારતનું સૌથી પ્રાચીન જીવંત હિંદુ મંદિર- માતા મુંડેશ્વરી મંદિર

કૈમૂરની વિરાસત ગૌરવશાળી બિહાર ખાતે આવેલા સૌથી જીવંત ક્ષેત્રોમાંથી એક છે. કૈમૂરની સમતલ ભૂમિ હરિયાળી અને ઉપજાઉ જલોઢ ભૂમિ છે, જ્યારે પઠારી ક્ષેત્ર પર્વતીય છે. કર્મનાશા, દુર્ગાવતી અને કુદરા …

શ્રી ગણપતિ મંદિર – ગણેશપુરાનો રોચક ઇતિહાસ

સંકટહરણ દેવ એટલે ભગવાન શ્રીગણેશજી. રિદ્ધિ સિદ્ધિના પતિ એટલે ભગવાન ગણેશજી. ભક્તોનાં તમામ સંકટ હરનારા દેવ એટલે શ્રી ગણેશજી. હિંદુઅોની પ્રત્યેક પૂજામાં અગ્રસ્થાન પામ્યા છે ગણેશજી. અાવા ભગવાન ગણેશજી …

વત્સરાજ સોલંકી – વાછરા દાદાની શૂરવીરતાની વાત

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ, ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો, શુર મન …

દુર્ગામાતાનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ

અન્ય નામ-  માં ભગવતી , શેરાવાળી માં દુર્ગા પાર્વતીનું બીજું નામ છે. હિન્દુઓના શાક્ત સંપ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરાશક્તિ અને સર્વોચ્ચ દેવી મનાય છે. શાક્ત સંપ્રદાય ઈશ્વરને દેવીરૂપે …

★ સરસ્વતી માં ★

અન્ય નામ – વાણી, વાગ્દેવી, ભારતી, શારદા , વાગેશ્વરી. જન્મ વિવરણ સરસ્વતીનો જન્મ બ્રહ્માજીના મુખમાંથી થયો હતો. વાહન – હંસ. રંગ-રૂપ શ્વેત પુષ્પ અને મોતીએમનાં આભુષણ છે તથા શ્વેત …

તિરુપતિ બાલાજીના રહશ્યો અને રોચક ઇતિહાસ..

દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર…!અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે. …

શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા

અન્ય નામ મહાલક્ષ્મી , ભગવતી અવતાર – ભગવાન વિષ્ણુ જયારે જયારે અવતાર લે છે ત્યારે ત્યારે ભગવતી મહાલક્ષ્મી પણ અવતીર્ણ થઈને એમની પ્રત્યેક લીલામાં સહયોગ આપે છે !!! વિવાહ …

જગતપિતા બ્રહ્માજીના મંદિર પુષ્કરનો અદભુત ઇતિહાસ

આમ તો ભારતમાં ૬ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર. ભારતના ૬ બ્રહ્માજીના મંદિરોમાં એક …
error: Content is protected !!