Tag: ઈતિહાસ

શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર નો ઇતિહાસ

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકો ની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગીરમાં આવેલું આ શ્રી …

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને …

શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિત માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે …

શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર …

શ્રી ચામુંડા માતાજી મંદિર- ઉંચા કોટડાનો ઇતિહાસ

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિ‌લવાડનાં શક્તિ ર્તીથોમાં …

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

અખિલ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિમાં દેવો-દેવ શક્તિઓની કાર્ય રચના- ફાળે અવર્ણનીય છે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જનહાર બન્યા, વિષ્ણુએ જગતનું પાલન પોષણ કર્યું, પાલનહાર કહેવાયા, અને મહેશ યાને શંકર વિશ્વના …

શ્રી કરણી માતાજી મંદિર- રાજસ્થાનનો સંપૂર્ણ ઇતિહાસ

શ્રીકરણી માતાનું ભવ્ય મંદિર રાજસ્થાનમાં બીકાનેરથી ૩૦ કિમી દૂર દેશનોક ગામમાં આવેલું છે. જેની ખ્યાતિ ભારત ઉપરાંત વિશ્વભરમાં પ્રસરેલી છે. દિવસભર દેશ-પરદેશના પર્યટકો તથા શ્રદ્ધાળુઓ દેશનોકના શ્રી કરણી માતાજીના …

શ્રી બુટભવાની માતાજી- અરણેજ

શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય …

શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ

આદી અનાદ‍ીથી ચાલ્‍યો આવતો સનાતન ઘર્મ અને આ સનાતન ઘર્મની જયોત ને જળહળતી રાખવા આ દેશનાં ઋષી મુનીઓ તથા આ દેશનાં ભજનાનંદી સંતો એ રામ-સાગરનાં રણકારે ભાવથી પરમાત્‍માનું ભજન-કીર્તન …

આઈશ્રી ખોડિયાર માતા મંદિર- ગળધરા

સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયાં. તેમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભકતો દેશ-વિદેશમાં ઠેર-ઠેર પથરાયેલા …
error: Content is protected !!