કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં આવેલો પ્રદેશ જૂના કાળે હાલારના નામે જાણીતો હતો. કચ્છમાંથી આવીને જામ રાવળજીએ પ્રાપ્ત કરેલા પ્રદેશનું નામ પોતાના પરાક્રમી વંશજ હાલાજીના નામ પરથી ‘હાલાર’ રાખ્યું એ પછી …
જેની વાણી સરસ્વતીથી પણ શાણી છે એવી સુંદરીને પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાલ જેવો ભાણ ઉગમણા આભને આંગણે ઝગારા મારી રહ્યો છે. પુરૂષના કઠોર જીવન પર સ્નેહનું સામ્રાજ્ય …
#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …
સમ્રાટ હર્ષવર્ધન એ ભારતના મધ્યયુગીન ઈતિહાસનો છેલ્લો રાજા. જે મહાસામ્રાજ્ય અને દેશ એક કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મગધ જેવા અતિવિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી અને ભારતને એક કર્યું. એ રાજગાદી …
ઇસવીસન ૬૦૯-૬૧૦ થી ઇસવીસન ૬૪૨-૬૪૩ એતો નિર્વિવાદ છે કે રાજા પ્રધાનતયા રાજપૂતો અને ક્ષત્રિયો જ વધારે થયાં છે. એમાં આપણે રાજપુતાના કે રાજસ્થાન અને દિલ્હીના ઇતિહાસથી જ વધુ પરિચિત …
શું આ તમે જાણો છો ? મહંમદ ઘોરી પૃથ્વીરાજની સામે ૧૬-૧૬ વખત હારતાં પહેલાં પૃથ્વીરાજના મિત્ર એવાં એક રાજાના હાથે કેદ થયો હતો !!!! પૃથ્વીરાજ ચૌહાણ જેટલો શક્તિશાળી હતો …
આજે ગુજરાતના ગામડે-ગામડે બે જીવતા જાગતા દેવતારૂપી શુરવીરોની આરાધના થાય છે. એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ. આ બંને શહિદ વીરોને ગુજરાતના લોકો …
આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …