Category: વીર પુરુષો
(૧૭૦૦-૧૭૪૦) દુનિયામાં રાજાઓ તો ઘણાં થયાં છે એમાંય ખાસ કરીને ભારતમાં !!!!હિન્દુત્વની રક્ષા તો ઘણાં રાજાઓએ કરી છે, જેઓ ભારતીય સંસ્કૃતિની શાન છે પણ વાત જયારે હિન્દુત્વની આવે તો …
(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦) એક રાજ્ય છે જેનું નામ છે કાશ્મીર. આના ઈતિહાસ વિષે તો બહુ જ ઓછાંને ખબર છે. આ એક એવું રાજ્ય છે જેમાં જમ્મુને બાદ …
ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને !!! ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ, લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું, પાકિસ્તાનના ૨ ટુકડા કરી નાંખ્યા પણ આ ટુકડા …
જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર મોડજીએ સોઢી માતાના ઉદરમાં …
૨૩ જાન્યુઆરી -૧૮ ઓગષ્ટ ૧૯૪૫ ક્રાંતિકારીઓ ભારતમાં ખુબજ થયાં છે. છેક ઇસવીસન ૧૮૫૭નાં બળવાથીતે ભારતને આઝાદી મળી ત્યાં સુધી એટલેકે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ સુધીમાં અગણિત લોકોએ પોતાનાં બલિદાન આપ્યાં …
ઇસવીસન ૧૮૫૭ માં તો એક બળવો જ થયો હતો જે નિષ્ફળ નિવડયો પણ તે સમયમાં ક્રાંતિનો જે જુવાળ પ્રકટ્યો તે છેક ૧૯૪૭માં અંગ્રેજો ભારત છોડીને પાછાં ગયાં ત્યાં સુધી …
સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો …
આજે કેરાળા ગામની મુલાકાત દરમિયાન એક શૂરવીર વિર ની વાત કરીએ, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. કેરાળા ગામની અંદર બાંભણીયા પરિવાર વસવાટ કરતા હતા. આજેપણ આ પરિવાર કેરાળા …
ક્રાંતિ કોઈ ઉંમરને જોઇને નથી બસ એ તો લોહીમાં જ વહેતી હોય છે. એ માટે જવાબદાર છે દેશનો માહોલ ……. ભલા એમાંથી કોઈ બચી શક્યું છે !!! યુવાન લોહી …
કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં આવેલો પ્રદેશ જૂના કાળે હાલારના નામે જાણીતો હતો. કચ્છમાંથી આવીને જામ રાવળજીએ પ્રાપ્ત કરેલા પ્રદેશનું નામ પોતાના પરાક્રમી વંશજ હાલાજીના નામ પરથી ‘હાલાર’ રાખ્યું એ પછી …
error: Content is protected !!