મહાભારતની કથા કુરુ રાજવંશથી શરૂ થાય છે. એ રાજા ભરતના વંશજો હતાં. રાજા ભરત પૂરુ વંશના હતા, જેની માતાનું નામ શકુંતલા હતું અને પિતાનું નામ રાજા દુશ્યંત હતું. પુરાણો …
અભિમન્યુ પાંડવ પુત્ર અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. સુભદ્રા એ કૃષ્ણ અને બલરામની બહેન હતી. એવું કહેવાય છે કે ——- તે સમયે બધા દેવોએ પૃથ્વીલોક પર પોતાનાં પુત્રોને અવતારરૂપમાં …
ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં …
થોડાં સમય પછી મહારાણા કુંભાએ ફરીથી મહમુદનો મુકાબલો કર્યો. આ વખતે મહમૂદ ભાગીને માંડુ જતો રહ્યો અને ચિત્તોડગઢ પર મહારાણા કુંભાએ અધિકાર જમાવ્યો.મહારાણા કુંભાએ ધાન્યનગર અથવા વૃન્દાવતી પૂરી (ગાગરૌન)ને …
તાનાજી માલુસરે શિવાજી મહારાજના નજીકના મિત્ર અને નિષ્ઠાવાન વફાદાર સેનાપતિ હતા. તેમના પુત્રના લગ્નની તૈયારી થઈ રહી હતી. આસપાસ હર્ષનું વાતાવરણ હતું. ત્યાં તેમને શિવાજી મહારાજનો એક સંદેશ મળ્યો. …
✍️ મહારાજા કુંભકર્ણ (મહારાણા કુંભા) ✍️ જન્મ – ઈસવીસન ૧૪૧૭ (ઘણી બધી જગ્યાએ ઇસવીસન ૧૪૨૭ લખ્યું છે જે સાચું નથી ) મહારાણા મોકલ એ રાણા કુંભાના પિતા હતાં. કાકા,મેરા …