Category: લોક સાહિત્ય

દક્ષિણ ગુજરાતના ગોપગીતો લાવણીની રસપ્રદ વાતો

‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’ ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી …

ગુજરાતના કૂવાઓ અને એની વિશેષતાઓ

આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે …

મૂરખા ઓના લક્ષણો

સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા …

લોકજીવનની આરોગ્યવર્ધક કહેવતો

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો …

પ્રાચીન ભારતના મનોરંજનના માધ્યમો

પ્રાચીન ભારતમાં માનવીઓનો જીવનસંઘર્ષ આજના જેટલો જટિલ ન હોવાથી પ્રમાણમાં લોકો સુખી હતા. ધરતી કણમાંથી મણ અનાજ આપતી. કોઠીઓ કણથી ભરેલી રહેતી. પશુપાલનના પ્રતાપે ઘી-દૂધની નદીઓ વહેતી. નવ નિરાંત …

સંત શ્રી મામૈદેવની આગમવાણી

મામૈદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા. એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનોનો ભરોસો નહી કરે એટલે તેમને ચેતવતા કહે છે : ‘શાયર છલે, આડ ફરે અરક ન ઉગમે …

વિવિધ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી …

લોકવાદ્ય ઢોલ નો ઇતિહાસ

સોનાનું ઝાંઝર સાયબે ઘડાવ્યું. ઝાંઝરમાં ઝણ્ય વાગે હો રાજ. મેલો તો રમવા જાયેં મારા વાલમા મારવાડી ઢોલ મારું ઝાંઝર રમે. ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં ૩૬ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ મળે …

ગઢ અને કિલ્લાઓની રસપ્રદ વાતો

પ્રાચીન ભારતવર્ષમાં સંસ્કૃતિ, કલા, વિદ્યા અને સાહિત્યનો સુવર્ણકાળ હતો. કેટકેટલાં જીવનઉપયોગી વ્યવહારજ્ઞાન આપનારા, સામાજિક સુરક્ષા માટેના હેતુલક્ષી ગ્રંથો આપણા ઋષિમુનિઓએ સંપડાવ્યા છે ! અંગ્રેજોના સમયમાં દાખલ કરાયેલી વર્તમાન શિક્ષણ …

વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …
error: Content is protected !!