Category: લોક સાહિત્ય

વિષકન્યાનો અજાણ્યો ઇતિહાસ

લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું …

સિંધમાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસેલી એક વિશિષ્ટ કોમ ઃ નટડા

અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો …

કાઠિયાવાડની કળા ભરેલી પાઘડીઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભારતના વિધવિધ પંથકો અને ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં પાઘડીઓના કેટકેટલા પ્રકારો! પાઘ, પાઘડી, પાઘડલી, સાફો,ફેંટો, માથાનું મોળિયું, મંદિર, ફગ, ફિંડલ, ઉષ્ણીશ, ફાળિયું, ઇત્યાદિ. પાઘડીએ રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો (જૂના કાળે …

મનોરંજન કરાવનારી લોકજાતિઓની કલાઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જૂના જમાનામાં આજના જેવા ટી.વી., ફિલ્મો અને વિડિયો જેવાં મનોરંજનના માધ્યમો નહોતાં ત્યારે વાદી, મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી અને રાવણહથ્થાવાળા, ભાંડ, ભોપા, …

જૂનાકાળે લક્ષ્મીરૂપે પૂજાતી કોડીનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

કુદરતે કાઠિયાવાડને ઉદાર હાથે પ્રાકૃતિક સમૃદ્ધિ બક્ષી છે એમાંની એક છે ૧૬૦૦ કિ. મિટર લાંબા સાગરકાંઠાની. તમે કોઇવાર ચોરવાડ, દીવ, વેરાવળ કે સોમનાથની યાત્રાએ ગયા હો ને દરિયાકિનારે પગ …

ગ્રામ્ય સંસ્કૃતિનો રસપ્રદ ઇતિહાસ

ભારત ગામડાઓનો બનેલો દેશ કહેવાય છે. જગતભરમાં ક્યાંય જેનો જોટો ન જડે એવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભાતીગળ ગ્રામ સંસ્કૃતિ છે. ઠેરઠેર રખડી રઝળીને ગામડાઓની ધરતી ખુંદીને હોંશિયાર- અનુભવી …

કચ્છના માલધારી રબારીઓ અને એમની કલા-સંસ્કૃતિ

જૂના જમાનાથી અનેક યાયાવર જાતિઓનું સંગમસ્થાન બની ભાતીગળ લોકસંસ્કૃતિ અને કળા-કારીગરીનો ફૂલબગીચો ખીલવનાર કાચબા આકારના કામણગારા કચ્છપ્રદેશ માટે એક લોકોક્તિ બહુ જાણીતી છે. ”શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં …

લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …

મલકમાં જોવા મળતી જાતજાતના મૂર્ખાઓની જમાત

કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. ઈશ્વરે ધરતી માથે માનવ વણજારને રમતી મૂકી. આ વણજારમાં જાતજાતના અને ભાતભાતના વિભિન્ન પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે. કોઇ દિલાવર ને દાતાર છે, તો કોઇ …

શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …
error: Content is protected !!