Category: લોકવાર્તા

ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર

કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …

શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …

પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા

આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી- પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા …

જીવા ઠાકોર અને ગરબડદાસ પટેલે અંગ્રેજો સામે બાથ ભીડી

ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે. આંગણામાં હાથણી …

નારીની લાજ બચાવવા રામસિંહે ડાકુઓ સાથે ધિંગાણુ કર્યુ

બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી …

આપા રામવાળા (ઢસા) ની માણકી

ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ …

શ્રી કૃષ્ણ અને સુદામાની પ્રખ્યાત મિત્રવાર્તા

ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓ પૈકીની એક છે. આ સંસ્કૃતિમાં સોનાની દ્વારિકાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના સાવ રંક મિત્ર સુદામા સાથેના સંબંધોની વાત વણાયેલી છે. ભાગવત …
error: Content is protected !!