Category: લોકવાર્તા
સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા …
ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન …
” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …
મેહસાણા જિલ્લાનું ખેરાળુ તાલુકાનું પુરાણપ્રસિદ્ધ વડનગર ગામ. વડનગર થી છ સાત માઇલ દુર આવેલું નાનુ પણ રળિયામણું ગામ એટલે કરબટીયા એક ટેકરા પર વસેલું છે. આ કરબટીયા ગામમાં હડીયોળ …
” પીઠા ખુમાણ ! આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય…” ” તમે તો બાપુ…કોપ કરવા માંડ્યા છો…” ડેડાણ ગામની લાંબી – ચોડી બજારમાં, ઢોલ – ત્રાંસાં અને શરણાઈઓ ગહેકે …
“કાં દરબાર! પધારો પધારો! આતુરતાથી વામનસ્થળીના એક વણિક વેપારીએ મંગલપુરના ગરાસિયાને પોતાની દુકાનમાં આવવા વિનંતી કરી. “શેઠ, જરા સવા શેઠને મળી આવું.” “બાપુ! ખુશીથી સવા શેઠને ત્યાં જજો, પણ એ જ શેઠ વિષે આપના …
ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં …
ખડકાણાના ચારણ કવિ રાજણભાઇ જસદણ દરબાર ના વાજસુર ખાચરના નવા બંધાવેલા ગઢને જોવા આવ્યા હતા. પોર હસે ત્રણે પર જ તમસે નરેન્દ્ર ઘણા આ ગઢે ગરઢેરા (કી) વીહમસે વાજસુરિયા …
આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …
વણઝારાની વણઝાર નજરે પડે ને લાખો વણઝારો યાદ આવી જાય. લાખો એટલે એ વેળાનો લાખેણો માનવી. માથે લેરિયા ભાતની આંટાલી પાઘડી, ડોકમાં સોનાની હાંસડી ને વળી જાતભાતના નકશીકામ કરેલ …
error: Content is protected !!