Category: જનમેજય અધ્વર્યુ
સૌ પ્રથમ તો આપણે પ્રાચીન ભારતનો ઈતિહાસ કેવો છે તે જાણી લેવું આવશ્યક છે. આ ઈતિહાસ સંપૂર્ણતયા ઈતિહાસ છે કે એનો માત્ર ઉલ્લેખ થયો છે તે જાણી લેવું જ …
શ્યામલા દેવી પરથી એક પર્વતીય સ્થળનું નામ પડયું આ સિમલા. આ શ્યામલા દેવી એ માં કાલીનો જ એક અવતાર ગણાય છે. સીમલા જવાં માટે કાલકાથી જ આ પર્વતીય રસ્તે …
બે દેશોનાં જન્મમાંથી અનેક મુશ્કેલીઓ -વિડંબણાઓ – સરહદીય પ્રશ્નો ઊભાં થતાં જ હોય છે. મહત્વ આનું ધીમે ધીમે ઘટે છે પણ એમાંથી જ જન્મતી હોય છે લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ …
(૧૭૦૦-૧૭૪૦) દુનિયામાં રાજાઓ તો ઘણાં થયાં છે એમાંય ખાસ કરીને ભારતમાં !!!!હિન્દુત્વની રક્ષા તો ઘણાં રાજાઓએ કરી છે, જેઓ ભારતીય સંસ્કૃતિની શાન છે પણ વાત જયારે હિન્દુત્વની આવે તો …
(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦) એક રાજ્ય છે જેનું નામ છે કાશ્મીર. આના ઈતિહાસ વિષે તો બહુ જ ઓછાંને ખબર છે. આ એક એવું રાજ્ય છે જેમાં જમ્મુને બાદ …
ભારતમાં આમ તો દુનિયાના બહુ ઊંચાઈવાળાં બરફના શિખરો બહુ જૂજ છે. એમાં ખાલી ભારત-ચીનની સરહદે આવેલો માઉન્ટ કાંચનજંગા જે દુનિયામાં ત્રીજા નંબરનું શિખર ગાણય છે તે આવે છે બાકી …
આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે પણ એમ સીધેસીધું કાશ્મીર …
કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …
શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …
મહાન ચાલુક્ય કુળ (અગ્નિ વંશ) ઇતિહાસમાં કીર્તિવંત પ્રસિદ્ધ છે. “સોલંકી-વાઘેલા યુગ” એટલે ગુજરાતનો સુવર્ણયુગ (ઈ.સ.૯૬૦ થી ૧૩૦૪ દરમિયાન) આવા મહાન કુળ મા સમ્રાટ ભીમદેવજી અને સામ્રાજ્ઞી ઉદયમતીજી ના પુત્ર …
error: Content is protected !!