Category: જનમેજય અધ્વર્યુ

રાજા વનરાજ ચાવડા ભાગ – 2

વનરાજ ચાવડા વિષે જેટલી માહિતી સાહિત્યિક ગ્રંથોમાં થાય છે એટલી માહિતી રાજા વનરાજના પિતા જયશિખરી વિષે પ્રાપ્ત થતી નથી. એક વાત તો છે કે જો જયશિખરીનું મૃત્યુ ઇસવીસન ૬૯૬માં …

રાજા વનરાજ ચાવડા ભાગ – 1

(ઇસવીસન ૭૪૬ – ઇસવીસન ૮૦૬ ) ઇતિહાસની વાહ વાહ ત્યારે જ થાય જયારે તેમાં ઘટના હોય અને એ ઘટનાનું નિરૂપણ સાચી રીતે થયું હોય. સાવ સરળતાથી દીર્ઘ શાસન પૂરાં …

રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી

(ઇસવીસન ૬૯૬ ) આપણે ઈતિહાસ લખવાનો છે કે અનુશ્રુતિયુક્ત વાર્તાઓ એજ ખબર નથી પડતી આ ચાવડાવંશના ઇતિહાસમાં તો. એટલી બધી વાર્તાઓ પ્રચલિત થી છે કે જેનો ઉલ્લેખ સુદ્ધાં પણ …

ચાવડાવંશની ઉત્પત્તિ અને વંશાવલી: ભાગ – 2

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨) —— ભાગ – ૨ —— ઇતિહાસમાં ભલે આક્રમણો ન થયાં હોય કે યુદ્ધો ન થયાં હોય પણ એમાં ઈતિહાસ તો હોવો જ જોઈએ જે ચાવડા …

ચાવડાવંશની ઉત્પત્તિ અને વંશાવલી: ભાગ – ૧

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨) હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ. આ એક એવો કાળ હતો કે …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 7

અમીર ખુશરોના કાવ્યમાં આવેલ ક્મલાદેવી વિશેની હકીકત સત્યથી વેગળી છે. કોઈપણ હિંદુ સ્ત્રી આવી રીતે રહેવાં તૈયાર ન જ થાય. બદાઉની અને ફરિસ્તહ પણ આ વાત સ્વીકારતા નથી અને …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 6

ઇતિહાસમાં મુસ્લિમ સહિત્યકારોએ અને ઈતિહાસકારોએ ઘણું જ ખોટું લખ્યું છે અને ભારતીય રાજાઓને ઘણાં જ ખરાબ ચીતર્યા છે. પણ જે જૈન સાહિત્યકારો અને બીજાં હિંદુ સાહિત્યકારોએ દરેક રાજવંશ વિષે …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 5

બહુ જ અઘરું છે મિત્રો રાજા કર્ણદેવ વાઘેલાને ન્યાય અપાવવો અને એમનાં કુટુંબીજનોની સાચી હકીકત બહાર લાવવી તે. જ્યાં લોકો કમલાદેવીને જ પુરતો ન્યાય નથી અપાવી શક્યાં અને એને …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 4

ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે ઈતિહાસ અહીં રોકાઈ ગયો છે પણ એવું નથી એ એક એવાં વળાંક પર આવીને ઉભો હોય છે જ્યાં એનું નિરૂપણ બરોબર થયેલું …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 3

ઈતિહાસ મુદ્દા પર આધારિત હોય છે જરીક પણ તમે મુદ્દા પરથી ભટક્યાં તો ઈતિહાસ ગાયબ જ થઇ જવાનો છે. દરેક મુદ્દાની વિગતે છણાવટ આવશ્યક છે. ગુજરાત ઉપર મુસ્લિમ આક્રમણો …
error: Content is protected !!