Category: જનમેજય અધ્વર્યુ
મહાભારતમાં પણ ભારત શબ્દ સમાયેલો એટલે કે એમાં પણ એ સમયમાં જ આ ભારત જ હતું એવો ઉલ્લેખ થયેલો છે. મહાભારત શબ્દ જ એ સૂચવે છે કે આપણું ભારત …
ભારતમાં તો બધાં જ મંદિરો અને ભારતનાં બધાં જ ઐતિહાસિક સ્થાનો લગભગ અતિસુંદર અને માણવાં-જાણવાં અને આત્મસાત કરવાં જેવાં હોય છે. એમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી કે …
ભારત એ અનેક સંસ્કૃતિઓનો સુભગ સમન્વય સાધતો દેશ છે એટલે જ કદાચ આપણા ભારતમાં સનાતન ધર્મ ફૂલ્યો હોય …….ફાલ્યો હોય …….. પાંગર્યો હોય અને …….. વિકસ્યો હોય. જે એક …
ભારતમાં એકજ ભગવાન એવાં છે કે જેમની મૂર્તિ કોઈ પણ આકારમાં બનાવી શકાય છે. એમનાં ચિત્રો પણ કોઈપણ આકારમાં સહેલાઈથી દોરી શકાય છે. તમને ચિત્રકળા ના આવડતી હોય તો …
હવે તો એવું જ લાગે છે કે ગુજરાતમાંજ કદાચ સૌથી વધારે પૌરાણિક કથાઓવાળાં મંદિરો આવ્યાં હોય કારણકે રામયણ કે મહાભારતમાં પણ ગુજરાતનું વર્ણન છે. સોમનાથ અને નાગેશ્વર એમ બે …
શ્રી ગણેશાય નમ: ગજાનનં ભૂતગણાદિ સેવિતં કપિત્થ જંબૂફલ ભક્ષણમ્ | ઉમાસુતં શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ્ || આનો અર્થ એમ થાય છે કે ——- હે ગજરાજનાં માથાંવાળાં, બધાં ગણો દ્વારા …
એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે —– ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. …
એક નામનાં ભારતમાં અનેકો મંદિરો છે. અરે એક જ નામનાં ઘણાં મહાદેવ મંદિરો તો આપણા ગુજરાતમાં પણ છે. પણ ……. ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે એક જ મહાદેવનાં …
ગુજરાતની પવિત્ર પાવન ભૂમિ એ પૌરાણિક ભૂમિ છે. અઢારેય પુરાણમાં ગુજરાતના વર્ણનો મન મુકીને થયાં છે. ગુજરાત એટલે માત્ર ગુજરાતીઓ એવું તો સાવ નહોતું એ વખતે. આમેય ગુજરાતમાં શક્તિપીઠો …
સાલું વિદેશ જઈએ તો એમ થાય છે કે હજી આખું ભારત તો જોયું જ નથી. ભારતમાં ફરીએ તો એમ થાય છે કે હજી ગુજરાત તો પૂરેપૂરું જોયું નથી અને …
error: Content is protected !!