Category: જનમેજય અધ્વર્યુ

શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

ભારત એ સાચે જ મંદિરો અને શિલ્પ -સ્થાપ્ત્યોનો દેશ છે. એમાય દક્ષિણ ભારતના મંદિરો અને એની કળાકારીગરી અને કોતરણીની તો વાત જ ન્યારી છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચા અને વિશાળ …

★ મહારાજા ભોજ ★

મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને …

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …
error: Content is protected !!