Category: જનમેજય અધ્વર્યુ

આર્યો નો પ્રાચીન ઈતિહાસ ⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ આર્ય – આર્યો – ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૧૫૦૦ – ઇસવીસન પૂર્વે ૬૦૦) આર્યો – અનાર્યો – આર્યાવર્ત આ શબ્દો કેટલાં સાચાં …

નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – 3

ஜ۩۞۩ஜ ધનનંદ ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨) ઈતિહાસ ક્યારે ક્યાંથી ક્યાં લઇ જાય છે એની કોઈને પણ ખબર પડતી જ નથી.દરેક જગ્યાએ એ ખોટો જ ચીતરાયેલો-નીરુપયેલો …

નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૨

ஜ۩۞۩ஜ મહાપદ્મનંદ ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨) ઈતિહાસને ઈતિહાસની રીતે એટલે સાચી રીતે રજુ કરવાં માટે ઇતિહાસનું બહોળું જ્ઞાન અને સાંપ્રત સમાજનું જ્ઞાન હોવું ખુબ જ …

નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૧

⚔ ભારતના રાજવંશો ⚔ ஜ۩۞۩ஜ નંદવંશ ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૪૫ થી ઇસવીસન પૂર્વે ૩૨૨) ——- ભાગ – ૧ ——- “ઈતિહાસ એ અદભૂત પ્રાણી (માનવી)ના ભૂતકાળનાં કાર્યો, સંઘર્ષો, સિધ્ધિઓ અને …

શિશુનાગ વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔

⚔ ભારતના રાજવંશો ⚔ ஜ۩۞۩ஜ શિશુનાગ વંશ ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૪૨૩ થી ઇસવીસન પૂર્વે ૩૪૫) ભગવાન બુદ્ધનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૬૩માં થયો હતો અને મહાપરિનિર્વાણ ઇસવીસન પૂર્વે ૪૮૩માં થયું …

હર્યક વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔

⚔ ભારતના રાજવંશો ⚔ ஜ۩۞۩ஜ હર્યક વંશ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૫૪૩થી ઇસવીસન પૂર્વે ૪૨૩) ઈતિહાસ એટલે માનવજાતની વિકાસયાત્રા! માનવને ઉવેખીને ઈતિહાસ રચાય જ નહીં તો લખાવાની વાત તો બહુ …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -3

રાજવંશોનો ઈતિહાસ ઘણો લાંબો છે એટલે કોઈ પૂર્વભૂમિકાનથી બાંધતો જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી જ આગળ વધીએ …… ચાહમાન રાજ્ય ——— ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -2

મૈત્રકકાલનાં પતન પછી ગુજરાતમાં કોઈ પણ જાતની અફડાતફડી નહોતી ફેલાઈ રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે. એનું એક કારણ એ પણ છે કે બે રાજવશો એવાં હતાં કે જેમણે ગુજરાતને ઘણું …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -1

ચાવડાવંશની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે ચાવડા વંશની સ્થાપના સમયે ગુજરાતમાં ઘણા રાજવંશો રાજ્ય કરતાં હતાં પણ તેમાં માત્ર ચાવડાવંશને જ મહત્વનો ગણવામાં સાહિત્યકારો અને ઈતિહાસકારોનો જ ફાળો …

રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)

ஜ۩۞۩ஜ રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ) ஜ۩۞۩ஜ (ઇસવીસન ૮૮૫ – ઇસવીસન ૯૪૨) પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ …
error: Content is protected !!