Category: જનમેજય અધ્વર્યુ

અષ્ટમુખી પશુપતિનાથ મંદિર- મંદસૌર, મધ્યપ્રદેશ

અષ્ટધાતુ મહાઘંટાથી બનેલું વિશ્વનું સૌથી મોટું અને ૩૭૦૦ કિલો વજન ધરાવતો અષ્ટધાતુ નિર્મિત મહાઘંટ શ્રી અષ્ટમુખી પશુપતિનાથ મહાદેવ મંદિર મધ્યપ્રદેશના મંદસૌરમાં લગાવેલો છે. ભારતમાં કોઈ પણ મંદિરમાં આટલો ભારે …

આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓની રસપ્રદ માહિતી

અષ્ટ સિદ્ધિ નવ નિધિકે દાતા અસ બર દીન્હ જાનકી માતા। આ હનુમાન ચાલીસાની ચોપાઈ છે, જેમાં તુલસીદાસજી લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની …

તોલ માપન પદ્ધતિની અજાણી વાતો

વિશ્વને માપન પદ્ધતિનું જ્ઞાન ભારતમાંથી પ્રાપ્ત થયું છે. આપણે બધા જાણીએ છીએ કે સિંધુ ખીણમાંથી વિવિધ કદના સપાટ અને ચોરસ પથ્થરો મળે છે. આ માપન પદ્ધતિ વિશે થોડી વધુ …

ભગવાન શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ

ભગવાન શિવની પૂજા યુગોથી થાય છે, એટલે કે સૃષ્ટિની રચના થઈ ત્યારથી પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શિવનું બીજું એક સ્વરૂપ છે જે અર્ધનારીશ્વર છે! વાસ્તવમાં શિવે …

અહોબિલમ મંદિર સંકુલ- આંધ્રપ્રદેશ

અહોબિલમ આંધ્ર પ્રદેશના કરનૂલ જિલ્લામાં પૂર્વીય ઘાટની પહાડીઓમાં, ચેન્નાઈથી લગભગ ૪૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિમ્હાના નવ મંદિરોનો સમાવેશ થાય છે જે ૫ કિ. મી. સર્કલની આસપાસ …

ભગવાન નરસિંહ – અહોબિલમ આંધ્ર પ્રદેશ

ભારતમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના શિલ્પો ઠેકઠેકાણે જોવાં મળે છે. એ બધાં જ અલગ અલગ સમયે જુદી જુદી શૈલીમાં જુદા જુદા રાજવંશો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં છે કલાકોતરણી તો …

ચતુર્ભુજ મંદિર – ઓરછા મધ્ય પ્રદેશ

ભારતમાં આશરે ૫ લાખથી પણ વધુ મંદિરો એવાં છે જે એની મહત્તા અને સ્થાપત્યકાલને કારણે મશહૂર હોય. એમાં આ ચતુર્ભુજ મંદિરો પણ ભારતમાં ઘણા છે. રાજસ્થાનમાં પણ એક ચારભુજાજી …

વિજય વિઠ્ઠલ મંદિર- હમ્પી

૧૫મી સદીનું વિજયા વિઠ્ઠલ મંદિર🚩 હમ્પીમાં વિઠ્ઠલ મંદિર અથવા વિઠ્ઠલ મંદિર એ એક પ્રાચીન સ્મારક છે જે તેની અસાધારણ સ્થાપત્ય અને અજોડ કારીગરી માટે જાણીતું છે. તે હમ્પીની સૌથી …

🙏 પરમ સિદ્ધ નવ નાથો 🙏

નાથ શબ્દનો અર્થ સ્વામી થાય છે. કેટલાક લોકો માને છે કે ‘નાગ’ શબ્દ જ બગડીને ‘નાથ’ બની ગયો. ભારતમાં નાથ યોગીઓની પરંપરા ખૂબ પ્રાચીન રહી છે. નાથ સમાજ હિન્દુ …

વરાહ પ્રતિમા ઉદયગિરિ ગુફાઓ – વિદિશા

વિદિશા શહેરથી 9 કિમીના અંતરે આવેલી ઉદયગીરી ગુફાઓ પોતાની અંદર ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ ટેકરી તેની ગુફાઓ માટે જાણીતી છે. એક તરફ, બૌદ્ધ ધર્મમાં માનનારાઓ માટે …
error: Content is protected !!