Category: જનમેજય અધ્વર્યુ

રોડા મંદિર સમૂહ સંકુલ (રોડાના મંદિરો)

ઉત્તર ગુજરાતમાં આવાં સ્મારક સંકુલો ઘણાં આવેલાં છે. ઘણાં વિષે આપણે જાણીએ છીએ તો ઘણાં વિષે આપણે નથી જાણતા હોતાં કે નથી આપણે જોયાં પણ હોતાં. ક્યારેક કયારેક એવું …

કેરળનું સુપ્રસિદ્ધ મંદિર સબરીમાલા શ્રી અયપ્પા સ્વામી મંદિર

કેરળ એટલે દક્ષિણ ભારતનું સ્વર્ગ. કેરળમાં ભાગ્યેજ એવી કોક જગ્યા હશે જે જોવાં જેવી ના હોય. નદી, ઝરણાઓ, અરબી સમુદ્ર, બેકવોટર, પશ્ચિમ ઘાટ, કિલ્લાઓ , મહેલો,બીચો, ચર્ચો અને મંદિરો …

✍ બોરસદની વાવ ✍

ગુજરાત રાજ્ય તેનાં ઐતિહાસિક સ્મારકો, મંદિરો અને ખાસ કરીને વાવો માટે જાણીતું છે. આ વાવો શા માટે બંધાતી હતી કે એનું પાણી શામાં ઉપયોગમાં લેવાતું હતું ? વાવનું પાણી …

શ્રી શંકરાચાર્ય મંદિર — શ્રીનગર

જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા. તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ ……. …

“કલેશ્વરી ધામ પરિસર” રક્ષિત સ્મારક સમુહ — લવાણા

સમગ્ર ભારતમાં એવાં કેટલાંય ઐતિહાસિક સંકુલો છે જ્યાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલાં હોય છે. દિલ્હીનું કુતુબ કોમ્પ્લેક્ષ, વિદિશા અને સાંચી, હમ્પીનાં ખંડેરો, ઓરછા અને ગ્વાલીયારનો કિલ્લો, જૈસલમેરનો કિલ્લો, જોધપુરનો …

સોલંકીયુગીન અતિપ્રખ્યાત શિવ મંદિર – ગળતેશ્વર

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રા ધામ એટલે ડાકોર. ડાકોર એટલે મારી નસ નસમાં વહેતું મારું માદરે વતન અને મારી કર્મભૂમિ એટલે બાલાસિનોર. ડાકોરથી બાલાસિનોર નું અંતર માત્ર ૩૭ જ કિલોમીટર છે …

ચમત્કારિક “તૂટી ઝરણા” શિવમંદિર – ઝારખંડ

ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં. એનું રહસ્ય એ આજ …

ગુજરાતની વાવો નો ઈતિહાસ

વાવ એ આપણી અતિપ્રાચીન અને અતિલોકપ્રિય સંસ્કૃતિ છે. એ આપણે ત્યાં એટલો બધો વિકાસ પામી છે એ આપણી થઈને જ રહી છે. બાકી સમગ્ર ભારતવર્ષમાં આ વાવ જાણીતી જ …

મત્સ્ય માતાજી મંદિર – મગોદ ડુંગરી (વલસાડ)

ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય હતો. જેમાં તેઓ માછલી સ્વરૂપે અવતરીને ભગવાન મનુ અને અતિમૂલ્યવાન પ્રાચીન ગ્રંથો તથા પૃથ્વીને પ્રલયમાંથી બચાવે છે. માછલી એ નારીજાતિ શબ્દ છે હવે એને …

જનરલ સેમ માણેકશો

ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને !!! ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ, લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું, પાકિસ્તાનના ૨ ટુકડા કરી નાંખ્યા પણ આ ટુકડા …
error: Content is protected !!