Category: જનમેજય અધ્વર્યુ
ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક …
ક્રાંતિ કોઈ ઉંમરને જોઇને નથી બસ એ તો લોહીમાં જ વહેતી હોય છે. એ માટે જવાબદાર છે દેશનો માહોલ ……. ભલા એમાંથી કોઈ બચી શક્યું છે !!! યુવાન લોહી …
રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …
વિરૂપાક્ષ મંદિર કર્ણાટકનાં હમ્પીમાં સ્થિત એક શિવ મંદિર છે. ૧૫મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિર બજાર ક્ષેત્રમાં સ્થિત છે આ નગરનાં સૌથી પ્રાચીન સ્માંરકો માનું એક છે. ઇસવીસન ૧૫૦૯માં પોતાનાં …
પુરાણોમાં ૫૧ મહાશક્તિ પીઠ અને ૨૫ ઉપપીઠોનું વર્ણન મળી છે. એમણે શક્તિ પીઠ અથવા સિદ્ધ પીઠ પણ કહેવાય છે. એમાં એક દધિમતી શક્તિ પીઠ છે ……. જે કપાલ પીઠનાં …
કેરળ એટલે ભગવાનનો પોતાનો દેશ -પ્રદેશ. કેરળની પ્રાકૃતિકતા આગળ તો બધાં જ રાજ્યો અને દુનીયાના ઘણાં બધાં દેશો ઝાંખા પડે. કેરળ જેટલું પ્રાકૃતિક અને નૈસર્ગિક છે એટલું જ એ …
ભારત એ સાચે જ મંદિરો અને શિલ્પ -સ્થાપ્ત્યોનો દેશ છે. એમાય દક્ષિણ ભારતના મંદિરો અને એની કળાકારીગરી અને કોતરણીની તો વાત જ ન્યારી છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચા અને વિશાળ …
મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને …
સૌરાષ્ટ્રદેશે વિશદેஉતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …
error: Content is protected !!