Category: જનમેજય અધ્વર્યુ

વાઘેલા રાજવંશની સ્થાપના ભાગ – ૧ ⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૧ —– ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો …

રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય ભાગ -2

જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી આગળ ….. ગુજરાત પર મુસ્લિમ આક્રમણ –—— મહાન પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ શાહબુદ્દીન ઘોરીને ઇસવીસન ૧૧૯૧માં હરાવીને પાછો કાઢેલો પણ પછી તે ૧૧૯૨-૯૩ની ચઢાઈમાં તેઓ હારી …

રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય ભાગ -1

(ઇસવીસન ૧૧૭૮ – ઇસવીસન ૧૨૪૨) ઈતિહાસ ક્યારેય ધારણાઓ પર આધારિત હોતો નથી એટલાં જ માટે ઈતિહાસ જયારે રાચાય છે ત્યારે તેનાં વિષે આગાહીઓ થઇ શકતી નથી કે પુર્વાનુમાનો થઇ …

રાજા મૂળરાજ દ્વિતિય ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

(ઇસવીસન ૧૧૭૬ ઇસવીસન ૧૧૭૮) સોલંકીયુગના સુવર્ણકાળ દરમિયાન બધું જ ઉચ્ચતાના શિખરો સર કરી રહ્યું હતું પણ રાજા અજયપાળની હત્યાએ એમાં લાંછન જરૂર લગાડયુ હતું. ઈતિહાસ સાક્ષી છે કે એક …

રાજા અજયપાળ સોલંકી ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

(ઇસવીસન ૧૧૭૩ ઇસવીસન ૧૧૭૬) સન ૧૧૭૩ પછી ૫ -૧૦ વરસમાં ઇતિહાસમાં કૈંક એવું બનવાનું હતું કે જેને કોઈ પણ ભૂલી જ ના શકે. ઈતિહાસ એટલે જ અનિશ્ચિતતાઓ ! પછી …

રાજા કુમારપાળ ભાગ – 4 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

રાજા કુમારપાળે ૩૦ વર્ષ સુધી પાટણની ધુરા સંભાળી હતી અને આ ૩૦ વરસમાં એમણે ગુજરાતમાં એક પ્રકારની રાજકીય સ્થિરતા બક્ષી હતી અને પ્રજા પણ ભયમુક્ત જીવન જીવતી હતી અને …

રાજા કુમારપાળ ભાગ – 3 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

⟶ પાટણનાં પટોળા – વિશેષ લેખ ⟵ ભારત એ આર્યનારીનો દેશ છે. કોઇપણ સ્ત્રી કે છોકરી એ સાડીમાં જ વધુ સુંદર લાગે !ભારતીય સંસ્કૃતિમાં ચિત્રકલા કે શિલ્પો આ સાડીને …

રાજા કુમારપાળ ભાગ – 2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

રાજાની ઓળખ એ એમનાં પ્રજાકીય કાર્યો અને એમણે મેળવેલાં વિજયોથી જ થાય છે. રાજાની એક ઓળખ વિજય અભિયાનો પણ છે. આ વિજયો ના મેળવો તો સામ્રાજ્ય કાં તો વિખરાઈ …

રાજા કુમારપાળ ભાગ – 1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

(ઇસવીસન ૧૧૪૩ ઇસવીસન ૧૧૭૩) ઇતિહાસમાં રસ અને રુચિ ત્યારે જ કેળવાય જયારે આપણે પોતાની જાતને અરુચિકર ના માનતાં હોઈએ બાય ધવે આ રસ અને રુચિ એટલે સ્વાદ નહીં પણ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7

શિલ્પ અને સ્થાપત્ય: રૂદ્રમહાલય -૨ અને અન્ય સ્થાપત્યો તથા ઉપસંહાર (ઇસવીસન ૧૧૩૯) રુદ્રમહાલય એટલે ભગવાન શિવાજીના આ રૌદ્રસ્વરૂપને પ્રસ્થાપિત કરતું તેમની પૂજા અને આરાધના માટે બનાવેલું મંદિર. આ રુદ્રમહાલય …
error: Content is protected !!