સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર …
સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની …
સોરઠ દેશ સોહામણો ગઢ જુનો વિખ્યાત સંત શુરા સતીઓ નીપજાવતી આ ધરતીની અમીરાત ગૌરક્ષકના ઉતમ ઊદારણ જોવા હોયતો તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળીયાઓ જુઓ એટલે આપોઆપ એક વિર …
આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …
ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન …
” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …
ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ, ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ. એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા …
આજથી આશરે ત્રણસો – સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે , જે સમયે સાવરકુંડલા ઉપર સામતબાપુ ખુમાણ નું રાજ હતું. આ સામત ખુમાણ એટલે કાઠિયાવાડ ના સુપ્રસિદ્ધ બહારવટિયા જોગીદાસબાપુ …