Tag: લોકવાર્તા

રાજયમાં સરળ ન્યાયિક વ્યવસ્થા આપનાર મહોબ્બતસિંહજી

અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર …

“કનડાને રીસામણે”

28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …

જયારે મહારાજા ગંગાસિંહે દેશી રાજયોની સુધારણા હાથ ધરી

દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …

લાલજી મહારાજની વાણીથી અક્કડ રાજવી પણ પીગળી ગયો

મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …

એક રાજવીએ ઈતિહાસકારનું અદકેરું સન્માન કર્યું

પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …

અમરેલી પંથકના અડગ અહિંસક સત્યાગ્રહી -કનુભાઈ લહેરી

સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …

જુના જમાનાની વસ્ત્રવણાટની કલા

પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન …

આસવારિષ્ટ પરનો પ્રતિબંધ પડકારનારા બાપાલાલ

અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો …

દુકાળમાં પોતાની રૈયતને ઉગારનાર ધ્રોલના ઠાકોર હરિસિંહજી

પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …

મલ્હાર રાગથી મેઘરાજાને રીઝવનારા બ્રહ્માનંદ સ્વામી!

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …
error: Content is protected !!