Tag: મહાપુરુષો

પ્રજાપાલક રાજા પૃથુ 

ધ્રુવનાં વનગમન પશ્ચાત એમનાં પુત્ર ઉત્ક્લને રાજ સિંહાસન પર બેસાડવામાં આવ્યો, પરંતુ એ જ્ઞાની અને વિરક્ત પુરુષ હતાં. અત: પ્રજા એમણે મૂઢ એવં પાગલ સમજીને રાજગાદી પરથી હટાવી દીધાં …

મહાન સંત કબીર 

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે. કબીર પોતાના સરળ, સાર ગર્ભિત અને …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 1

જન્મે -પાટીદાર ભાષા – ચોટદાર શરીર અને વ્યક્તિત્વે – સદાચાર મગજે – સમજદાર ખોટું કયારેય ના ચલાવી લેનાર ચક્ષુઓએ કરીશ્માકાર અને કર્તુત્વે જોરદાર એવા સદાય વિચક્ષણ અને વિલક્ષણ માનવીના …

સરદાર વલ્લભભાઈ પટેલની જીવન કથા

(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ) ? સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધ સ્વતંત્રતા સંગ્રામ સેનાની તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતાં. એ સરદાર પટેલના ઉપનામથી પ્રસિદ્ધ હતાં. સરદાર …

ગુરુ ગોવિંદસિંહ

શિખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ ની બોલબોલા ઘણી જ હતી. યોધ્ધા, કવિ અને વિચારક ગોવિંદસિંહે ૧૬૬૯માં ખાલસા પંથીની સ્થાપના કરી હતી. એમણે મુગલ બાદશાહ સાથે ઘણા યુધ્ધો કર્યા અને તેમાં …

શ્રી રામકૃષ્ણ પરમહંસ

જન્મ : ૧૮/૦૨/૧૮૩૬ જન્મસ્થળ : કામારપુકુર મૂળનામ : ગદાધર રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર માતાનું નામ : ચંદ્રમણિ પિતાનું નામ : ખુદીરામ પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ …

★ ભગવાન પરશુરામ ★

એક લોકપ્રિય શ્લોક છે, આશ્વસ્થામા બલિવ્યાર્સો હનુમાંન્શ્વ વિભીષણ : | કૃપ: પરશુરામશ્વ સપતૈતે ચિરજજીવિન : || પરશુરામ રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા અને ભ્રુગુવંશીય જમદગ્નિ નાં પુત્ર હતાં. એ વિષ્ણુના …

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪ નિધન: અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬ હોદ્દો ભારત દેશના ત્રીજા વડા પ્રધાન જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪ સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬ (મૃત્યુ પર્યંત) …

 શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી )

જન્મની વિગત:  ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત. મૃત્યુની વિગત:  ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત. મૃત્યુનું કારણ:  બંદુક વડે હત્યા. રહેઠાણ:  ભારત તેમજ દ.આફ્રિકા. …

જગદગુરુ આદિ શંકરાચાર્ય

અદ્વૈત દર્શનના મહાન આચાર્ય શંકરની પ્રાદુર્ભાવ ઈસ્વીસન ૭૮૮માં થયો હતો. કેરળ રાજ્યમાં અલવાઈ નદીના કિનારે આવેલાં એક નાનકડા ગામ કલાડીમાં થયો હતો. મહાન ભક્ત શિવગુરુના ઘરમાં માતા વિસિષ્ટાએ વૈશાખ …
error: Content is protected !!