Tag: મહાપુરુષો

ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા

આજે પાંચ સો પાંચ સો વર્ષથી જેની કવિતા ગુજરાતના ઘેરઘેર ગવાય છે, ગામડાના અભણ ગાડા ખેડૂઓ જેનાં પ્રભાતિયાંનું રટણ કરે છે અને જેનાં સરળ છતાં અત્યંત ગહન તત્ત્વભર્યા કાવ્યોનો …

શીખ સંપ્રદાયના સ્થાપક: ગુરુ નાનકદેવ

શીખ સંપ્રદાયના સ્થાપક નાનકદેવનો જન્મ લાહોરથી ચાળીસેક માઈલ દૂર તલવંડી (હાલ ૫. પાકિસ્તાનમાં) નામના એક ગામમાં ઈ. ૧૪૬૯માં થયો. પિતા કાલચંદ્ર વેદી તલવંડી હિસાબનીશ હતા. અટક પ્રમાણે વેદાધ્યયન એ …

દાનવીર કર્ણ

કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે …

વામન અવતાર અને રાજા બલિ

વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા …

સ્વામી વિવેકાનંદ

ભારતમાં યુવાશક્તિ, નવચેતના, ભારતીય સંસ્કૃતિમાં નવપ્રાણ સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી, તેમના જન્મના દોઢસો વર્ષ બાદ અને મૃત્યુના આશરે એક શતક બાદ આજે પણ ભારતીય યુવાનના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. …

ભગવાન મહાવીર

જેમ ભગવાન બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે તેમ ભગવાન મહાવીર પણ એક ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ છે અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય …

ઝંડુ ભટ્ટજીના વૈદશાસ્ત્રના ઉપચારોની રસપ્રદ વાતો

ઝંડુ ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી, હિંમતવાન, શાંત અને ટેકીલા હતા. તેમના પુત્ર શ્રી શંકરપ્રસાદ ભટ્ટે ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર વર્ષો પૂર્વે પ્રગટ કર્યું હતું. તેમાં એમના જીવનના અનેક પ્રસંગોનું …

આયુર્વેદના મહાજ્ઞાની એવા ઝંડુ ભટ્ટજીની જીવન ગાથા

વાતને માથે થઇને દોઢસોએક વરસોનાં વહાણા વાઇ ગયાં હશે ! કાઠિયાવાડની ધરતી માથે વસેલા નવાનગર ઉર્ફે જામનગર શહેરના છેવાડે આવેલા અવાવરુ કૂવાને કાંઠે પેટમાં ઓધાન (મહિના) રહી ગયેલી જુવાન …

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …

વિષ્ણુભક્ત રાજા અંબરીષ

અંબરીષ ઈશ્વાકુવંશીય પરમવીર રાજા હતાં. એ રાજા ભગીરથના પ્રપૌત્ર, વૈવસ્વત મનુનાં પૌત્ર અને નાભાગનાં પુત્ર હતાં. રાજા અંબરીષની કથા રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણિત છે. એમણે ૧૦,૦૦૦ રજાઓને …
error: Content is protected !!