Tag: ધાર્મિક

જાગરણ એટલે શું ?

આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …

🔔 મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે? 🔔

ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …

ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ …

મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …

અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

જીવનને પવિત્ર બનાવવા માટે જપ વિના બીજું કંઈ સાધન નથી. મંત્રથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામશે. વાસનાનો અંધકાર દૂર થશે. પરમાત્માનો પ્રકાશ ફેલાશે. આમ રામ નામ મંત્રી જીવનની શુદ્ધિ માટેનો …

તિલકનું વિજ્ઞાન

હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં …

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

‘યજા રાજા તથા પ્રજા’ મુજબ રાજા સંસ્કારી, પ્રજાપાલક અને પ્રજાભિમુખ વહીવટ આપનાર હોય તો પ્રજા સુખી અને સમૃધ્ધ બને છે આવા રાજાની પ્રજા આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ સમૃધ્ધ …

”અષ્ટ સિદ્ધિ, નવ નિધિ કે દાતા” શ્રી હનુમાન દાદા

કમળ સરોવરથી શોભે છે, ચંદ્ર આકાશથી શોભે છે, મૂર્તિથી મંદિર શોભે છે, સંસ્કારથી સ્ત્રી શોભે છે, પરાક્રમથી પુરુષ શોભે છે, સાદગીથી સાધુ શોભે છે, એક વિભિષણથી આખી લંકા શોભી …

સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા?

એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, કુર્તો પહેરી લે, રામનામી રાખી લે, માળા રાખી લે, તિલક …

‘ગુરુ’ ની ઓળખ

સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ ‘ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની ઝંખના. અખાના છપ્પા કે …
error: Content is protected !!