Tag: ગુજરાતનો ઇતિહાસ

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5

શિલ્પ અને સ્થાપત્ય: સહસ્રલિંગ તળાવ કોઇપણ રાજાની સિદ્ધિઓની વાત કરવી હોય તો એમનાં સમયમાં સ્થપાયેલા સ્થાપત્યો વગર એ આપણને ખબર જ ના પડે એ દ્રષ્ટિએ આ સ્થાપત્યો બહુ જ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4

कर्णाटे,गुर्जरे लाटे सौराष्ट्रे कच्छ सैन्धवे, उच्चाया चैव चमेयां मारवे मालवे तथा कौकंणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः सपादलक्षये मेवाडे दीपा मीराख्ययोरपि ” – ( कुमारपाल प्रबंध पृष्ठ: १११ ) …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3

ગુજરાતના ઇતિહાસમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ એક એવાં રાજા છે કે જેમનું સ્થાન ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ નંબરે જ રહેલું છે. એવું નથી ગુજરાતે ઘણી ચડતી પડતી જોઈ છે અનેક રાજવંશો …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2

જ્યાં અટકયા હોઈએ ત્યાંથી જ શરૂઆત કરીએ…… આ વાત ખાસ મહારાજ સિદ્ધરાજ જયસિંહના લેખ માટે તો ખાસ લાગુ પડે છે. આમેયમાં વિગતો હજી ઘણી બાકી છે એટલે વાતમાં મોણ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1

નામ: સિદ્ધરાજ જયસિંહ સોલંકી  પિતા: કર્ણદેવ ભીમદેવ સોલંકી (પ્રથમ)  માતા: મીનળદેવી (મયણલ્લાદેવી )  વંશ: સોલંકી (ચાલુક્ય / ચૌલુક્ય)  જન્મ: ઈ.સ. ૧૦૯૧  રાજ્યભિષેક: ઈ.સ ૧૦૯૪ (ઉંમર ૩ વર્ષ , વિક્રમસંવત …

કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)

(ઇસવીસન ૧૦૬૪ – ઇસવીસન ૧૦૯૪) મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક ઐતિહાસિક …

ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

કોઇપણ રાજા પ્રથમ વર્ષથી જ યુદ્ધ નથી જીતતો. આનું કારણ એ છે કે અગાઉ જે રાજા થઇ ગયો હોય એની કીર્તિમાં વધારો કરવાનું જ તત્કાલીન રાજાના મનમાં હોય છે. …

ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ભીમદેવ સોલંકી પ્રથમ (ઇસવીસન ૧૦૨૨ – ઇસવીસન ૧૦૬૪) સોલંકી યુગની શરુઆત સારી થઇ. ત્યાર પછીના ત્રણ રાજાઓ વિષે પણ આપણે જોયું. તેઓ તો કંઈ વિશેષ પ્રભાવ પાડી નહોતાં શક્યાં …

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ : ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ (ઇસવીસન ૯૯૭ – ઇસવીસન ૧૦૨૨) સોલંકીયુગના સુવર્ણકાળની શરૂઆત તો મુળરાજ સોલંકીથી થઇ જ ગઈ હતી. મુળરાજ સોલંકીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજાં કેટલાંક …

મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા

મૂળરાજ સોલંકી ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔ (ઇસવીસન ૯૪૨ – ઇસવીસન ૯૯૭ ) ઈતિહાસમાં દરેક જગ્યાએ સાલવારી કેમ ખોટી હોય છે ? કેમ કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ કે તારણ પર …
error: Content is protected !!