Tag: ગુજરાતનો ઇતિહાસ

સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા

કોઈ પણ રાજવંશની સ્થાપના ત્યારે જ થાય જયારે જે તે સમયમાં રાજ કરતો રાજા નબળો હોય. લોકોની પણ અપેક્ષા એ જ હોય કે હવે શાસન બદલાય તો સારું !!! …

રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી

ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ ગાથામાં આ રાજાને પ્રથમ લેવાનું પ્રયોજન એ છે કે ગુજરાતમાં નારીગૌરવની વાતો ઓછી છે. એમાંય જ્યારે વાત પૃથ્વીરાજ ચૌહાણની અને એનાં કટ્ટર દુશ્મન મહંમદ ઘોરીની …

ગુજરાતની વાવો નો ઈતિહાસ

વાવ એ આપણી અતિપ્રાચીન અને અતિલોકપ્રિય સંસ્કૃતિ છે. એ આપણે ત્યાં એટલો બધો વિકાસ પામી છે એ આપણી થઈને જ રહી છે. બાકી સમગ્ર ભારતવર્ષમાં આ વાવ જાણીતી જ …

ગુજરાતનો રબારી સમાજ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, …

પાંચસો વર્ષથી વેરાન થયેલું ઉપવન- ચાંપાનેર

પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ.  ચાંપાનેરનુ સૌથી જૂનું બાંધકામ શિવજીનું લકુલીશ મંદિર છે. ૧૫મી સદીમાં બંધાયેલાં બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્ત્વ ચાહકોને આકર્ષતાં …

અમદાવાદની પોળો

અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો.  કહોકે સાચું જીવન …

ગુજરાતની ધરોહર ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર અમદાવાદ  

અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ …

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …

ગુજરાતનું અદભુત અને ઐતિહાસિક નગર વાંકાનેર 

ગુજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. …

કુદરતના ખોળે આવેલું મહેલોનું નગર -રાજપીપળા

રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે. રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક …
error: Content is protected !!