ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારના સૂર્યના કિરણો રમી રહ્યાં છે. રાજમહેલના વિશાળ ઉપવનની વૃક્ષ ઘટામાંથી વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યાં છે. રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફુલ બની …
ભોજપુર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૩૨ કિલોમીટર દૂર સ્થિત છે.. ભોજપુરને સાંકળતી પહાડી પર એક વિશાળ અધૂરું શિવમંદિર છે !!! આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિરનાં નામે પ્રસિદ્ધ …
ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક …
સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો …
આજે કેરાળા ગામની મુલાકાત દરમિયાન એક શૂરવીર વિર ની વાત કરીએ, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. કેરાળા ગામની અંદર બાંભણીયા પરિવાર વસવાટ કરતા હતા. આજેપણ આ પરિવાર કેરાળા …
કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં આવેલો પ્રદેશ જૂના કાળે હાલારના નામે જાણીતો હતો. કચ્છમાંથી આવીને જામ રાવળજીએ પ્રાપ્ત કરેલા પ્રદેશનું નામ પોતાના પરાક્રમી વંશજ હાલાજીના નામ પરથી ‘હાલાર’ રાખ્યું એ પછી …