મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો. લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. …
ખડકાણાના ચારણ કવિ રાજણભાઇ જસદણ દરબાર ના વાજસુર ખાચરના નવા બંધાવેલા ગઢને જોવા આવ્યા હતા. પોર હસે ત્રણે પર જ તમસે નરેન્દ્ર ઘણા આ ગઢે ગરઢેરા (કી) વીહમસે વાજસુરિયા …
અશ્વમાં ગતીનુ ખુબ મહત્વ જોવામા આવે છે. ચાલ અશ્વમાં એક નવીજ સુંદરતા ઉભી કરે છે. અશ્વની યોગ્ય ચાલ અશ્વનુ આકર્ષણ વધારે છે. મહાભારત મા એના કુશળ વેગ ને ‘वाजिनश्च …
જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર …