(ઇસવીસન ૧૦૬૪ – ઇસવીસન ૧૦૯૪) મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક ઐતિહાસિક …
ભીમદેવ સોલંકી પ્રથમ (ઇસવીસન ૧૦૨૨ – ઇસવીસન ૧૦૬૪) સોલંકી યુગની શરુઆત સારી થઇ. ત્યાર પછીના ત્રણ રાજાઓ વિષે પણ આપણે જોયું. તેઓ તો કંઈ વિશેષ પ્રભાવ પાડી નહોતાં શક્યાં …
ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ (ઇસવીસન ૯૯૭ – ઇસવીસન ૧૦૨૨) સોલંકીયુગના સુવર્ણકાળની શરૂઆત તો મુળરાજ સોલંકીથી થઇ જ ગઈ હતી. મુળરાજ સોલંકીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજાં કેટલાંક …
ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ ગાથામાં આ રાજાને પ્રથમ લેવાનું પ્રયોજન એ છે કે ગુજરાતમાં નારીગૌરવની વાતો ઓછી છે. એમાંય જ્યારે વાત પૃથ્વીરાજ ચૌહાણની અને એનાં કટ્ટર દુશ્મન મહંમદ ઘોરીની …
સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા …
દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે …