કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)

(ઇસવીસન ૧૦૬૪ – ઇસવીસન ૧૦૯૪) મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક ઐતિહાસિક …

ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

કોઇપણ રાજા પ્રથમ વર્ષથી જ યુદ્ધ નથી જીતતો. આનું કારણ એ છે કે અગાઉ જે રાજા થઇ ગયો હોય એની કીર્તિમાં વધારો કરવાનું જ તત્કાલીન રાજાના મનમાં હોય છે. …

ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ભીમદેવ સોલંકી પ્રથમ (ઇસવીસન ૧૦૨૨ – ઇસવીસન ૧૦૬૪) સોલંકી યુગની શરુઆત સારી થઇ. ત્યાર પછીના ત્રણ રાજાઓ વિષે પણ આપણે જોયું. તેઓ તો કંઈ વિશેષ પ્રભાવ પાડી નહોતાં શક્યાં …

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ : ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ (ઇસવીસન ૯૯૭ – ઇસવીસન ૧૦૨૨) સોલંકીયુગના સુવર્ણકાળની શરૂઆત તો મુળરાજ સોલંકીથી થઇ જ ગઈ હતી. મુળરાજ સોલંકીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજાં કેટલાંક …

મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા

મૂળરાજ સોલંકી ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔ (ઇસવીસન ૯૪૨ – ઇસવીસન ૯૯૭ ) ઈતિહાસમાં દરેક જગ્યાએ સાલવારી કેમ ખોટી હોય છે ? કેમ કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ કે તારણ પર …

સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા

કોઈ પણ રાજવંશની સ્થાપના ત્યારે જ થાય જયારે જે તે સમયમાં રાજ કરતો રાજા નબળો હોય. લોકોની પણ અપેક્ષા એ જ હોય કે હવે શાસન બદલાય તો સારું !!! …

રાજા અજયપાલ અને નાયકીદેવી – મહમદ ઘોરીને પરાજિત કરનાર મહારાણી

ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ ગાથામાં આ રાજાને પ્રથમ લેવાનું પ્રયોજન એ છે કે ગુજરાતમાં નારીગૌરવની વાતો ઓછી છે. એમાંય જ્યારે વાત પૃથ્વીરાજ ચૌહાણની અને એનાં કટ્ટર દુશ્મન મહંમદ ઘોરીની …

શ્રી અમરબાઇ માતાજી ને સંત જયરામભારથી અને સાંઇ નૂરશાહ ના પ્રથમ વખત દર્શન તથા શ્રી દેવીદાસબાપુએ કરુણા અને દયા બતાવી ગુનેગારને ક્ષમા આપી તથા શ્રી સાદુળપીરનું હમેશા માટે પરબમાં આગમન

સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા …

દેવીદાસબાપુની આજ્ઞાથી અમરબાઇ માતાજીએ બગસરા ગામમાં ઝોળી ફેરવવાનું બંધ કર્યુ

દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે …

દેવશુર અને પાતળી

સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા …
error: Content is protected !!