રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર… ભાગ- 2

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1 વાંજારાણીએ વાલબાઈ વડારણને જરૂરી ભલામણ કરી ભોંયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટ બહાર મોકલી ભોંયરું બંધ કરી લોકો સાથે લપાતી છુપાતી ઉપરકોટ બહાર નીકળી …

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1

ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે …

વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર… લેખક- ઝવેરચંદ મેઘાણી

મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદમાવતી ની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા …

આહિરની દાતારી- મેપા મોભની ઉદારતા ની વાત

સાત ખોટ ના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણ નું કાળજુ વાંસ ફાટે એમ ફાટી પડ્યું ‘મારા બાપ ! મારા આધાર !’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા …

વિશ્વ પ્રસિધ્ધ મોઢેરાનું સૂર્યમંદિર

ગુજરાતમાં વિશ્વવિખ્યાત સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીકના મોઢેરા ગામ માં આવેલું છે. જે સત્યુગમાં મોહરકપુર ગામે જાણીતું હતું ત્યાં પૌરાણિક, વેદકાલીન સૂર્યમંદિર છે. સૂર્યમંદિર એક એવું નામ છે જે સર્વજ્ઞાત …

શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા

માતા મેલડી ની ઘણી લોક કથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પતિ જાણવા મળે છે. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનુ નામ ન હતુ. ત્યારે નનામી …

શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર નો ઇતિહાસ

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકો ની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગીરમાં આવેલું આ શ્રી …

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને …

રાખડી નુ ઋણ – ભાણ પટગીર

ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે …

શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિત માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે …
error: Content is protected !!