શ્રી કૃષ્ણ અને સુદામાની પ્રખ્યાત મિત્રવાર્તા

ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓ પૈકીની એક છે. આ સંસ્કૃતિમાં સોનાની દ્વારિકાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના સાવ રંક મિત્ર સુદામા સાથેના સંબંધોની વાત વણાયેલી છે. ભાગવત …

સરદાર કોઇ જ્ઞાતિ કે સમાજના જ નહિ પરંતું ભારત દેશના હતા, છે અને રહેશે.

‌યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ …

શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર …

દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો …

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં …

શ્રી ચામુંડા માતાજી મંદિર- ઉંચા કોટડાનો ઇતિહાસ

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિ‌લવાડનાં શક્તિ ર્તીથોમાં …

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

અખિલ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિમાં દેવો-દેવ શક્તિઓની કાર્ય રચના- ફાળે અવર્ણનીય છે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જનહાર બન્યા, વિષ્ણુએ જગતનું પાલન પોષણ કર્યું, પાલનહાર કહેવાયા, અને મહેશ યાને શંકર વિશ્વના …

શ્રી કરણી માતાજી મંદિર- રાજસ્થાનનો સંપૂર્ણ ઇતિહાસ

શ્રીકરણી માતાનું ભવ્ય મંદિર રાજસ્થાનમાં બીકાનેરથી ૩૦ કિમી દૂર દેશનોક ગામમાં આવેલું છે. જેની ખ્યાતિ ભારત ઉપરાંત વિશ્વભરમાં પ્રસરેલી છે. દિવસભર દેશ-પરદેશના પર્યટકો તથા શ્રદ્ધાળુઓ દેશનોકના શ્રી કરણી માતાજીના …

શ્રી બુટભવાની માતાજી- અરણેજ

શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય …

શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ

આદી અનાદ‍ીથી ચાલ્‍યો આવતો સનાતન ઘર્મ અને આ સનાતન ઘર્મની જયોત ને જળહળતી રાખવા આ દેશનાં ઋષી મુનીઓ તથા આ દેશનાં ભજનાનંદી સંતો એ રામ-સાગરનાં રણકારે ભાવથી પરમાત્‍માનું ભજન-કીર્તન …
error: Content is protected !!