સાચો સંન્યાસી કોને કહેવાય ? વાંચો આ સત્યઘટના 

સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી છે. એક વખત સ્વામી પ્રકાશાનંદજી પીઠડીયા તેમને મળવા આવ્યા. બે સંતોના મિલનથી પીઠડીયાની ધર્મપ્રેમી જનતા ખૂબ રાજી થઇ. પીઠડીયા …

આઈશ્રી ખોડિયાર માતા મંદિર- ગળધરા

સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયાં. તેમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભકતો દેશ-વિદેશમાં ઠેર-ઠેર પથરાયેલા …

શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ની પ્રાગટ્ય કથા

સમય ક્યારેય કોઇની રાહ જોવા થોભતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કર્યે જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થંભતો નથી. …

શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ

આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું …

શ્રી બ્રહ્માણી માતાજી ના પ્રાગટ્યનો ઈતિહાસ

સૃષ્ટી નું સર્જન કરતા બ્રમ્હા ના દેહ નો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજી ની શક્તિ બ્રહ્માણી છે , પુરાણો માં ઉલ્લેખ પ્રમાણે બ્રમ્હાજી એ સૃષ્ટિ ના સર્જન ની ઈચ્છા …

શેભર ના ગોગા મહારાજ નો ઇતિહાસ

અમદાવાદથી વાયા ખેરાલું થઇ પાલનપુર જઇએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે. તે અમદાવાદથી 130 કિમી દૂર આવેલું છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર પાછળ …

શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો …

આઈ શ્રી પીઠડ માંની પ્રાગટય કથા

વિ.સ.1104મા આઈ પીઠડ નો જન્મ સોયાબાટી ના ઘેરે થયો. આ અરસામા નવાનગર રાજય(હાલનો જામનગર જીલ્લો) ના હાલાર પંથકમા થઈ મણવર અને સિંઘુડી નદીના પાણી બારેમાસ ઘીર ગંભીર વહયા જાય …

શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ

આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ …

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે. 

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં.. એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા …
error: Content is protected !!