Category: Other

કમાતા તો ઘણા હોય પણ યોગ્ય માર્ગે વાપરવાનું બહુ ઓછાને આવડતું હોય છે.

ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી …

આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની …

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 3

ભરૂચના કુંવર અને નવઘણ વચ્ચે લાગેલી હોડમાં નવઘણની જીત થતા ભરૂચમાં ચારેબાજુ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળતો. ભરૂચ વાસીઓનો ઉત્સાહ જોઈ રાજા પદ્મનાભે રાજકુમારે આપેલ વચન નીભાવતા કુંવરીના લગ્નની …

સરદાર કોઇ જ્ઞાતિ કે સમાજના જ નહિ પરંતું ભારત દેશના હતા, છે અને રહેશે.

‌યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ …

દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો …

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં …

આઈ શ્રીવરૂડી માંની પ્રાગટય કથા

જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી …

ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા અને સંપૂર્ણ ઇતિહાસ

ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં …

સરદાર પટેલ પોતે જ ઇતિહાસ છે સાહિત્યકારો સરદાર નો ઇતિહાસ બદલવા ની ભૂલ નાં કરે. 

સરદાર પટેલ પોતે જ ઇતિહાસ છે … કાલ સવારે ઉગી ને ઉભા થયેલા સાહિત્યકારો સરદાર નો ઇતિહાસ બદલવા ની ભૂલ નાં કરે …. ? બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે …

જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય!

જગન્નાથ પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ …
error: Content is protected !!