આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …
સિંધુડો…બુંબિયો મારો મારો કાપો આ ધડ પડયું આ મુજબ ચારણ નિંદરમા લ્વ્યે જતો હતો.. ચારણથી ન રહેવાયું તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી કા શું છે ? જાગો, આમ …
પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …
ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …
મેઘાડંબર મંડાણો છે. વાદળા ધટટોપ જામ્યા છે. ધોળા દિવસે અંધારું છવાયું હતું. વિજળીના કડાકા બોલતાં હતાં. કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મંડાણો છે. આવા સમયે માથે …
શ્રી સંત શિરોમણી મહાત્મા ગુરુ જોધલપીરનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા (હાલ બાવળા) તાલુકાના કેસરડી ગામમાં સંવત ૧૩૧૬ની સાલમાં ચૈત્ર સુદ દશમના દિવસે થયો હતો. પિતા દેવાબાઈ અને માતા ટાંકુમા …
જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ. તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા, પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ. …