Category: લોક કથાઓ
આપણે જેઠીજી ઝાલા રાતી દેવડી અને ૧૯ વણઝારીઓ ની વાત આપડા ગ્રુપમાં કરી હતી પણ આ વાત ઢોલ વગાડનાર ઢોલી ની બાવડામાં બળ પુરનારાની ખાંભીની છે ઘટના વાર્તા એજ …
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર …
સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની …
સોરઠ દેશ સોહામણો ગઢ જુનો વિખ્યાત સંત શુરા સતીઓ નીપજાવતી આ ધરતીની અમીરાત ગૌરક્ષકના ઉતમ ઊદારણ જોવા હોયતો તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળીયાઓ જુઓ એટલે આપોઆપ એક વિર …
આજે એક બહુ જાણીતી કથા કે જેને, ‘સૌરાષ્ટ્રની રસધાર‘ માં ઝવેરચંદ મેઘાણીએ ‘ચાંપરાજ વાળો‘ શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે. ઈ.સ.ની ચૌદમી સદીમાં જેતપુરમાં વાળા …
સંવત ૧૯૩૫ થી૧૯૪૦ના અરસામા જામનગર પાસે આવેલ જુનાનાગ ના ગામે તંત્ર વિદ્યા મા બળવાન દાના દાદા રાઠોડ થઈ ગયેલ. તે વખતે જામનગર ની ગાદીએ જામ વિભાજી રાજ કરતા હતા. …
સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે, એમ વટ, વચન અને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની …
આ પાળીયા વેલાદાદાના નામથી વેલાણી તથા વાલાદાદાના નામથી વાસાણી પરીવાર તરીકે પ્રખ્યાત થયો. એમ કેહવાય છે કે વેલાદાદાને એક બહેન હતા રગાઇ જેમના પુત્ર વેલાબાપા અને પુત્રી સતી માનબાઇ …
ઓખાની ખડકાળ ધરતી માથે ઊંટકંડા કંટારાના શણગારે શોભતી કાઠી ધરતી માથે અર્જુનને ય માનવતાકતનો પરચો કાબા લોકોએ આપી દિધો ને ગવાયુ કાબે અર્જુન લુટીયો! એ કાબા કારા અને મોડાની …
ખારાપાટના એક ગામડે કાઠી જ્ઞાતિનો કારજનો પ્રસંગ એટલે કાઠીયાવાડના ખુણેખુણેથી કાઠી ડાયરો ભેગો થયો છે. હવે તો બપોર થવા આવ્યો છે છાશું પીવાનો સાદ પડે એટલે વહેવાર લખાવીને પછી …
error: Content is protected !!